શોધખોળ કરો

Odisha Train Accident: વિરેન્દ્ર સેહવાગે ઓડિશા મૃતકોના બાળકો માટે લંબાવ્યો હાથ, મફત શિક્ષણ આપવા અંગે કરી વાત

Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે મદદનો હાથ લંબાવ્યો હતો. તેમણે મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપવાની વાત કરી છે.

Virender Sehwag: ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં આ સૌથી મોટો અકસ્માત હતો. હાલના આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘાયલોની સંખ્યા 1100ને વટાવી ગઈ છે. અકસ્માત બાદ લોકો પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે મદદ માટે હાથ લંબાવ્યો છે.

વિરેન્દ્ર સેહવાગે ઓડિશા મૃતકોના બાળકો માટે લંબાવ્યો હાથ

વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના બાળકોને મફત શિક્ષણ આપશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “આ તસવીર અમને લાંબા સમય સુધી હેરાન કરશે. આ દુ:ખની ઘડીમાં આ દુ:ખદ અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના માટે હું એટલું તો કરી શકુ કે તેમના બાળકોના શિક્ષણની કાળજી હું રાખી શકું. હું આવા બાળકોને સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપું છું."

મફત શિક્ષણ આપવા અંગે કરી વાત

આ સિવાય સેહવાગે આ કામ માટે રેશક્યું કરનાર લોકોથી લઈને મેડિકલ સ્ટાફ સુધી તમામને સલામ કરી હતી. આ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોકનું મોજુ છે. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. સૌથી પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહંગા બજાર સ્ટેશન પાસે ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ સાથે અથડાઈ હતી. આ રીતે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ રીતે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘાયલોની સંખ્યા 1100ને પાર કરી ગઈ હતી. તે ભારતમાં બનેલી સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget