શોધખોળ કરો

Travel: ગોવા-મનાલી નહીં, હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પહેલી પસંદ, OYO રિપોર્ટમાં ખુલાસો

Travel: આ વર્ષે હૈદરાબાદ ભારતનું સૌથી વધુ બુકિંગ ધરાવતું શહેર છે. OYO ના 'ટ્રાવેલોપેડિયા 2024' ટ્રાવેલ રિપોર્ટ અનુસાર, આ વર્ષે ગોવા-મનાલી નહીં પરંતુ આ ધાર્મિક સ્થળોની સૌથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.

Oyo Annual Report: ઓયો ના વાર્ષિક અહેવાલ 'ટ્રાવેલોપીડિયા 2024' અનુસાર, પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ મુલાકાત લેવાયેલા ધાર્મિક સ્થળો છે. જ્યારે હૈદરાબાદ આ વર્ષે ભારતમાં સૌથી વધુ બુક થયેલ શહેર છે. આ અહેવાલમાં ટ્રાવેલ પેટર્ન અને અહેવાલોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં આખા વર્ષનો ટ્રાવેલ ટેક બુકિંગ ડેટા પણ શામેલ છે.

ભારત ધાર્મિક સ્થળોનું કેન્દ્ર રહ્યું છે

OYO અનુસાર, ભારતમાં ધાર્મિક સ્થળો પર્યટનનું મુખ્ય કેન્દ્ર છે. આ અહેવાલ દર્શાવે છે કે પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ મુલાકાત લેવાયેલા તીર્થ સ્થળો છે. તે જ સમયે, લોકોએ દેવઘર, પલાની અને ગોવર્ધન જેવા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત ઓછી લીધી છે.

ગોવા કરતાં લોકો આ ધાર્મિક સ્થળોની વધુ મુલાકાત લઈ રહ્યા છે

હૈદરાબાદ પછી, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા જેવા શહેરો બુકિંગ યાદીમાં ટોચ પર છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઉત્તર પ્રદેશે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટકમાંથી પણ ઘણી બુકિંગ થઈ ગઈ છે. પટના, રાજમુન્દ્રી અને હુબલી જેવા નાના શહેરોમાં જબરદસ્ત વિકાસ થયો છે. આ રિપોર્ટના આધારે, એવું કહેવું ખોટું નહીં હોય કે બુકિંગમાં વાર્ષિક ધોરણે 48 ટકાનો વધારો થયો છે.

લોકો મોટાભાગે ભારતના આ રાજ્યોની મુલાકાત લે છે

 OYO એ જણાવ્યું કે આ વર્ષે રજાઓ દરમિયાન ઘણા લોકોએ મુસાફરી કરી છે. જયપુર પણ પાછળ નથી અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારબાદ ગોવા, પોંડિચેરી અને મૈસુર જેવા સદાબહાર મનપસંદ સ્થળોનો ક્રમ આવે છે. રસપ્રદ વાત એ છે કે, મુંબઈમાં બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો.

OYO ના ગ્લોબલ ચીફ સર્વિસ ઓફિસર શ્રીરંગ ગોડબોલેએ જણાવ્યું હતું કે, 2024 વૈશ્વિક મુસાફરીની દ્રષ્ટિએ ખૂબ જ અલગ વર્ષ રહ્યું છે. તહેવારોની મોસમમાં ઘણી બુકિંગ થાય છે. નોંધનિય છે કે, ગોવામાં પણ પ્રવાસીઓની આવકમાં નોધપાત્ર ઘટાડો થયો છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો....

મહારાષ્ટ્રમાં તૂટી ગયું MVA ? ઈન્ડિયા ગઠબંધનને લઈ કૉંગ્રસ પર આરોપ લગાવી જાણો શું બોલ્યા સંજય રાઉત 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget