શોધખોળ કરો

કર્ણાટકમાં સરકાર ગયા બાદ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર, કહ્યું- પીએમ ખુદ ભ્રષ્ટાચારી છે, ધારસભ્યોને ખરીદવાની કરી કોશિશ

નવી દિલ્હી: કર્ણાટકમાં અઢી દિવસ મુખ્યમંત્રી રહ્યા બાદ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાજ યેદુરપ્પાની સરકાર ભાંગી પડી હતી. યેદુરપ્પાએ રાજીમાનુ આપી દીધું હતું. તેના બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી પોતે ભ્રષ્ટ છે અને તેમણે પોતાની પાર્ટીને ધારાસભ્યોને ખરીદવાની અનુમતી આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી દેશ અને દેશના લોકો અને સંવિધાનિક સંસ્થાઓની મોટા નથી. વડાપ્રધાન મોદીનું વલણ લોકતાંત્રિક નથી, પરંતુ તાનાશાહીવાળું છે. દેશમાં લોકોની ઇચ્છાશક્તિ જ બધું છે. અમે પ્રજાને જણાવ્યું છે અને ભાજપના અહંકારની સીમા પણ ગણાવી છે. વડાપ્રધાનનું મૉડલ લોકતાંત્રિક નથી, તાનાશાહીવાળું છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મીડિયા સામે ખુલ્લેઆમ ભાજપે કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરે છે પરંતુ તેઓ પોતે જ ભ્રષ્ટાચાકને વધારો આપી રહ્યાં છે. કર્ણાટકની જનતાએ લોકતંત્રની રક્ષા કરી. જો ભાજપ પાસે બહુમત રહેતી તો તેમને સરકાર બનાવવા દેતે. પણ સાચું એ છે કે ભાજપ પાસે જનતાનો સાથ નથી. અમે અહીં જનતાના અવાજની રક્ષા કરી છે.’ પીએમ મોદીને સંદેશો આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન ભારતના સૌથી મોટા નથી, પીએમ પ્રજા, સુપ્રીમ કોર્ટ, સંસદ, વિધાનસભાથી મોટા ના હોઈ શકે, તેમણે આ વિચારવું બંધ કરવું જોઈએ. તેમણે સમજવું જોઈએ કે દરેક સંસ્થાનું સમ્માન કરવું પડશે, રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની જનતાએ ટેલીવિઝન પર જોયું કે કર્ણાટક વિધાનસભામાં રાષ્ટ્રગીત વાગે તે પહેલાજ ભાજપના ધારાસભ્ય ઉભા થઈને ચાલવા લાગ્યા હતા. આ તેમનો સ્વાભવ છે. તે દેશની કોઈ પણ સંસ્થાનું સમ્માન નથી કરતા. મને ગર્વ છે કે કર્ણાટકની જનતાએ વડાપ્રધાન, ભાજપના અધ્યક્ષ અમિત શાહને દેખાડી દીધું છે કે લોકતંત્રને ખરીદી નહીં શકાય. એક સવાલના જવાબ રાહુલે કહ્યું કે, હું જાતિવાદી નથી, અપૃશ્યતામાં વિશ્વાસ નથી કરતો. રાજ્યપાલ વજુભાઈવાળા રાજીનામું આપે કે ન આપે તે અલગ મુદ્દો છે, પરંતું દેશની સંવિધાનિક સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યાં છે. જો તમે એકને બદલો તો બીજો પણ આવીને તેવું જ કરશે, આ ખૂબજ મહત્વપૂર્ણ મુદ્દો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Govt Jobs: ધોરણઃ 10-12 પાસ ઉમેદવારો માટે સેનામાં બમ્પર ભરતી, જાણો કઇ રીતે કરી શકશો અરજી
Govt Jobs: ધોરણઃ 10-12 પાસ ઉમેદવારો માટે સેનામાં બમ્પર ભરતી, જાણો કઇ રીતે કરી શકશો અરજી
Embed widget