શોધખોળ કરો

રાજ ઠાકરેએ 2 વિધાનસભા બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, મહારાષ્ટ્રમાં વધાર્યું BJPનું ટેન્શન 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મુંબઈની શિવડી વિધાનસભાથી બાલા નંદગાંવકર અને પંઢરપુરથી દિલીપ ધોત્રેને મેદાનમાં ઉતાર્યા છે. રાજ ઠાકરેની આ રણનીતિએ એમવીએ અને મહાયુતિ (એનડીએ) બંનેને ટેન્શનમાં મૂકી દિધા છે.

રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં NDAને સમર્થન આપ્યું હતું. મહાયુતિની રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ત્યારે માનવામાં આવતું હતું કે MNS વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરશે અને તેને સીટની વહેંચણીમાં મહત્વ મળશે. જોકે, લોકસભા ચૂંટણીમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો અને બેઠકો ગુમાવી હતી. હવે રાજ ઠાકરેએ એકલા જવાની રણનીતિ બનાવી છે. ભાજપ અને તેના સહયોગી માટે આ કોઈ મોટા ટેન્શનથી ઓછું નથી.

રાજ ઠાકરેનું મોટું નિવેદન

રાજ ઠાકરેએ 25 જુલાઈએ જાહેરાત કરી હતી કે MNS રાજ્યમાં 225 થી 250 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું, "કોની સાથે ગઠબંધન થશે અને કેટલી સીટો આપવામાં આવશે તે અંગે કોઈ ભ્રમમાં ન રહો."

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "આગામી વિધાનસભા ચૂંટણીમાં મારે  કંઈ પણ કરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરોને સત્તા પર બેસાડવાના છે ." લોકો મારા પર હસશે, પરંતુ મને કોઈ ફરક નહીં પડે. પરંતુ તે થવાનું છે.

2006માં પોતાની પાર્ટી MNS બનાવી

રાજ ઠાકરેએ શિવસેના સામે બળવો કર્યો અને 2006માં પોતાની પાર્ટી MNS બનાવી. જો કે તેમને ચૂંટણી મેદાનમાં ખાસ સફળતા મળી નથી. અત્યાર સુધી રાજ ઠાકરેની પાર્ટીમાંથી એક પણ સાંસદ નથી.

રાજ ઠાકરેની પાર્ટીએ 2009ની વિધાનસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તે સમયે મહારાષ્ટ્રમાં તેમના 12 ધારાસભ્યો જીત્યા હતા. આ પછી 2014 અને 2019ની ચૂંટણીમાં પાર્ટીને એક-એક સીટ મળી હતી. રાજ ઠાકરેની પાર્ટી MNSને 2009માં 5.71 ટકા વોટ, 2014માં 3.15 ટકા વોટ અને 2019માં 2.25 ટકા વોટ મળ્યા હતા.  રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટો ચહેરો છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના તેમના નેતૃત્વમાં આ ચૂંટણી લડશે.  

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. અહીં બહુમત માટે કુલ 144 બેઠકો જીતવી જરુરી છે.   તમામ રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Embed widget