શોધખોળ કરો

વિજય રૂપાણીએ ક્યા મંત્રીને કહ્યું, આપણે ધૂણવાનું ના હોય પણ ધૂણાવવાનું હોય, ગોવિંદ પટેલે શું આપ્યો જવાબ ? 

તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા હતા

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સરકારના એક મંત્રી પર કરેલી ટકોર ચર્ચાનો વિષય બન્યો છે. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે રાજકોટના આટકોટ ખાતે વડાપ્રધાન મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેઓ જ્યારે રાજ્યમંત્રી રૈયાણીને મળ્યા ત્યારે ધૂણવાની ના પાડી હતી.

પહેલા વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણી સાથે હાથ મિલાવ્યો હતો બાદમાં રૂપાણીએ કહ્યું હતું કે ‘અરવિંદ તું શું ધૂણે છે?’ હસતા હસતા તેઓએ વલ્લભ કથીરિયા અને બ્રિજેશ મેરજા સાથે હાથ મિલાવ્યા હતા ત્યાં ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું કે, ‘ધૂણવાનું અને ધુણાવાનું બેય ચાલુ છે’ આ બોલી તેઓએ ફરી આ મુદ્દો ઉઠાવતા રૂપાણીએ કહ્યું હતું કે, ‘આપણે ધુણાવાના હોય આપણે થોડું ધૂણવાનું હોય’. જોકે રૂપાણીની આ કોમેન્ટનો અરવિંદ રૈયાણી કોઇ જવાબ આપી શક્યા નહોતા.

રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા હતા. ગુંદા ગામે રૈયાણી પરિવારના માંડવામાં મંત્રી રૈયાણી ધૂણ્યા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ પ્રસંગે રાજકોટ તાલુકાના ગુંદા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીને માતાજી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. તમને જણાવી દઈએ કે, ગુંદા ગામ અરવિંદ રૈયાણીનું મૂળ ગામ છે. આ પહેલા પણ માતાજીના માંડવા અનેકવાર રૈયાણી ધૂણ્યા હતા.

 

આ પણ વાંચોઃ

Money laundering case: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત, જાણો

Bell in Puja: પૂજા અને આરતી દરમિયાન કેમ વગાડવામાં આવે છે ઘંટડી, જાણો શું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ

 

KGF2 Rocky Bhai: 14 વર્ષના કિશોરને રોકીભાઈ બનવું ભારે પડ્યું, દવાખાને દાખલ કરવો પડ્યો, જાણો સમગ્ર મામલો

 

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget