શોધખોળ કરો

રાજ્યમાં આજે હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના થયા મોત, રાજકોટમાં સગીરને આવ્યો એટેક

નવસીરમાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે એટેક આવતા ઘટના બની હતી.

Death Due To Heart Attack: રાજ્યમાં આજે હાર્ટ એટેકથી ત્રણ યુવાઓના મોત થયા છે. રાજકોટમાં બે યુવકોના મોત થયા છે તો નવસારીમાં એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બે યુવકોનો હાર્ટ એટેકથી મોત થયા છે જેમાં એક સગીર યુવક હતો. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું મોત હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે હનુમાન મઢી ચોક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનુ મોત પણ હૃદયરોગના હુમલાથી થયું છે.

તો બીજી બાજુ નવસીરમાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે એટેક આવતા ઘટના બની હતી. નવસારી શહેરમાં HDFC બેન્કમાં ફિલ્ડ વર્ક કરતો 34 વર્ષીય યુવાન નરેન્દ્ર કુમાર દિનેશભાઈ ઋષિનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા રોડ પર ઢળી પડતાં સ્થાનિકો દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. ગ્રામ્ય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મૃતદેહ માંથી જરૂરી વિશેરા સેમ્પલ લઈને મોતના સચોટ કારણને લઈને તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં યુવાનોને હૃદય રોગનાં હુમલાની 4 મહિનામાં 6 કરુણ ઘટના બની છે.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય આટલા નબળા કેમ થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
Advertisement

વિડિઓઝ

Gambhira Bridge Tragedy : ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ, ACBએ કરી સીટની રચના, જુઓ અહેવાલ
Sabarkantha Rain : પ્રાંતિજમાં 2 કલાકમાં ખાબક્યો 1.25 ઇંચ વરસાદ, સાબરકાંઠામાં જામ્યો વરસાદી માહોલ
Mehsana Urban Bank Election : મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, મતદાન શરૂ
Mahisagar Rain : મહિસાગરમાં ધોધમાર વરસાદ, બાલાસિનોરમાં 4 કલાકમાં ખાબક્યો પોણા 4 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
NSDL IPOમાં દાંવ લગાવનાર રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, GMPમાં આવ્યો જોરદાર ઉછાળો, આ રીતે ચેક કરો અલોટમેન્ટ સ્ટેટસ
NSDL IPOમાં દાંવ લગાવનાર રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, GMPમાં આવ્યો જોરદાર ઉછાળો, આ રીતે ચેક કરો અલોટમેન્ટ સ્ટેટસ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
સાવધાન, ભૂલથી નકલી  બેન્ક એપ ડાઉનલોડ થઇ જશે તો બેન્ક અકાઉન્ટ થઇ જશે સાફ, જાણો ઉપાય
સાવધાન, ભૂલથી નકલી બેન્ક એપ ડાઉનલોડ થઇ જશે તો બેન્ક અકાઉન્ટ થઇ જશે સાફ, જાણો ઉપાય
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી  જાહેરાત
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી જાહેરાત
Embed widget