શોધખોળ કરો

Panchmahal : મહિના પહેલા જ લગ્ન કરનાર યુવકને પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની હતી આશંકા ને પછી..

ગોધરા કલેકટર કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા અને એરંડી ગામમાં રહેતા  યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે, પતિને પત્નિના આડાસંબંધ હોવાની આશંકા હતી. આ શંકામાં જ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. 

પંચમહાલ : ગોધરાના યુવકે પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચચરા મચી ગઈ છે. યુવકે પત્નીની હત્યા કર્યા પછી લાશ મહુલિયા ગામના જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, હત્યાના બનાવ પપહેલા પતિ-પત્ની ગુમ થયા અંગેની પરિવારે જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે,  ગોધરા કલેકટર કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા અને એરંડી ગામમાં રહેતા  યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે, પતિને પત્નિના આડાસંબંધ હોવાની આશંકા હતી. આ શંકામાં જ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. 

બીજી તરફ પરિવારજનોએ હત્યાના બનાવ પહેલા પતિ પત્ની ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ કરતા પતિ મળી આવતા પૂછપરછ દરમિયાન હત્યાની ઘટના સામે આવી છે. પત્નિની હત્યા કરી મૃતદેહને મહુલિયા ગામના જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ કર્યવાહી આરંભી છે. 

પંચમહાલ જિલ્લામાં યુવકે લગ્નના 17 દિવસ પહેલા જ ભાવી પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે દાગીના અને શારીરિક સંબંધ મુદ્દે તકરાર થતા ઉશ્કેરાયેલા મંગેતરે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરી નાંખી હતી. વેજલપુર પોલીસે હત્યા યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

 

ગત ગુરુવારે રાતે કાલોલના રાયસિંગપુરાની યુવતીની ખેતરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી બે જ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલીને હત્યાના મંગેતરને ઝડપી લીધો હતો. યુવતીની 15 દિવસ પહેલા જ મહાદેવીયા ગામના યુવક સાથે સગાઈ થઈ હતી અને 23મી મેના રોજ બંનેના લગ્ન થવાના હતા. 

 

પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે જ ભાવી પત્નીની હત્યા કરી હોવાની કબૂલઆત કર્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, ભાવી પત્ની વારંવાર દાગીના અને મોબાઇલની માંગ કરતી હતી. તેમજ શારીરિક સંબંધ માટે પણ ઇનકાર કરતી હતી. ગત 6 મે રોજ રાતે યુવકે ભાવી પત્નીને ખેતરમાં મળવા માટે બોલાવી હતી. અહીં યુવકે ભાવી પત્નીને નજીક ખેંચવાનો પ્રયાસ કરતાં તેને દૂર ધકેલી દીધો હતો. 

 

તેમજ ભાવી પતિને યુવતીએ ફરીથી દાગીનાની માંગ કરી હતી અને બાયલો કહ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે ફરીથી તેને પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જોકે, ભાવી પત્ની ધક્કો મારી દૂર જતી રહી હતી. આમ, બંને વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા યુવકે ચાકુ કાઢી ભાવી પત્નીના ગળા પર ફેરવી દેતા તેનું મોત નીપજ્યું હોવાની કબૂલાત યુવકે કરી હતી. 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર રાજનાથ સિંહનું મોટું નિવેદનKutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch VideoJ&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાંPahalgam Attack Updates: સેનાનું સર્ચ ઓપરેશન શરૂ, જુઓ અપડેટ્સ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
વિરાટ-શમીથી લઈને સિરાજ-સચિન સુધી,પહેલગામ આતંકવાદી હુમલાને કારણે ક્રિકેટ જગતમાં શોક; જાણો કયા ક્રિકેટરે શું કહ્યું
વિરાટ-શમીથી લઈને સિરાજ-સચિન સુધી,પહેલગામ આતંકવાદી હુમલાને કારણે ક્રિકેટ જગતમાં શોક; જાણો કયા ક્રિકેટરે શું કહ્યું
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
Embed widget