શોધખોળ કરો

India-Canada Row: ભારતના નિર્ણય સાથે સંમત નથી, અમેરિકા પછી હવે બ્રિટન પણ આવ્યું કેનેડામા સમર્થનમાં

India-Canada Row: એક શીખ અલગતાવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને ધ્યાનમાં રાખીને, કેનેડિયન રાજદ્વારીઓએને નવી દિલ્હી છોડવું પડ્યું છે.

India-Canada Row: એક શીખ અલગતાવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને ધ્યાનમાં રાખીને, કેનેડિયન રાજદ્વારીઓએને નવી દિલ્હી છોડવું પડ્યું છે. આ દરમિયાન, બ્રિટને કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલવાના ભારત સરકારના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) એ શુક્રવારે (20 ઓક્ટોબર) એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાથી રાજદ્વારી સંબંધોને લઈને વિયેના સંધિના પ્રભાવી અમલ પર અસર થશે.

'ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સહમત નથી'
FCDOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મતભેદોને ઉકેલવા માટે સંબંધિત રાજધાનીઓમાં સંવાદ અને રાજદ્વારીઓની જરૂર હોય છે. અમે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સહમત નથી કે જેના પરિણામે સંખ્યાબંધ કેનેડિયન રાજદ્વારીઓએ ભારત છોડવું પડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, અમે અપેક્ષા રાખીએ છીએ તમામ રાષ્ટ્રોએ રાજદ્વારી સંબંધો પર 1961 વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓ નિભાવવાની ચાલું રાખે. રાજદ્વારીઓનું રક્ષણ કરતા વિશેષાધિકારો અને પ્રતિરક્ષાઓને એકપક્ષીય રીતે દૂર કરવી એ વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અથવા અસરકારક કામગીરી સાથે સુસંગત નથી. અમે હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુની સ્વતંત્ર તપાસમાં કેનેડામાં સામેલ થવા માટે ભારતને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશું.

 આ અગાઉ, કેનેડાએ કહ્યું હતું કે તેણે જૂનમાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવા પર રાજદ્વારીઓનો દરજ્જો એકપક્ષીય રીતે રદ કરવાની ચેતવણી આપ્યા પછી તેણે 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.

અમેરિકાએ કેનેડાનું સમર્થન કર્યું
યુએસએ પણ વિવાદ પર કેનેડાનું  સમર્થન કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વાપસીથી ચિંતિત છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત રાજદ્વારી સંબંધો પર 1961ના વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરશે. ભારતે શુક્રવારે દેશમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પરત મોકલવાની પ્રોસેસમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાની વાતને ફગાવી દીધી હતી.

'વિયેના કન્વેન્શનના કોઈપણ ઉલ્લંઘનનો ઇનકાર'
ભારતના વિદેશ મંત્રાલયે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે અને રાજદ્વારીઓની પરત મોકલવા પર વિયેના કન્વેન્શનના કોઈપણ ઉલ્લંઘનનો પણ ઇનકાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે દ્વિ-માર્ગીય રાજદ્વારી સમાનતા સુનિશ્ચિત કરવી એ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનની જોગવાઈઓ અનુસાર છે. વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે સમાનતાના અમલીકરણને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસને નકારી કાઢીએ છીએ. "અમારા દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતાં, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની ખૂબ મોટી સંખ્યા અને અમારા તેમના આંતરિક બાબતોમાં સતત હસ્તક્ષેપ નવી દિલ્હી અને ઓટાવામાં પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતા ઇચ્છનીય બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગેસની અછત દરમિયાન કોને મળશે સૌથી પહેલા સિલિન્ડર ? ભારત સરકારના લિસ્ટમાં ક્યારે આવશે તમારો નંબર
ગેસની અછત દરમિયાન કોને મળશે સૌથી પહેલા સિલિન્ડર ? ભારત સરકારના લિસ્ટમાં ક્યારે આવશે તમારો નંબર
Bangladesh: ઓઈલ સંકટ વચ્ચે ભારતે કરી મદદ, પાઈપલાઈન મારફતે બાંગ્લાદેશમાં મોકલ્યું 5000 ટન ડીઝલ
Bangladesh: ઓઈલ સંકટ વચ્ચે ભારતે કરી મદદ, પાઈપલાઈન મારફતે બાંગ્લાદેશમાં મોકલ્યું 5000 ટન ડીઝલ
'તેલ સપ્લાય રોકી તો તબાહી નક્કી', ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, બોલ્યા- 20 ગણો મોટો હુમલો કરીશું
'તેલ સપ્લાય રોકી તો તબાહી નક્કી', ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, બોલ્યા- 20 ગણો મોટો હુમલો કરીશું
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
Embed widget