શોધખોળ કરો

India-Canada Row: ભારતના નિર્ણય સાથે સંમત નથી, અમેરિકા પછી હવે બ્રિટન પણ આવ્યું કેનેડામા સમર્થનમાં

India-Canada Row: એક શીખ અલગતાવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને ધ્યાનમાં રાખીને, કેનેડિયન રાજદ્વારીઓએને નવી દિલ્હી છોડવું પડ્યું છે.

India-Canada Row: એક શીખ અલગતાવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને ધ્યાનમાં રાખીને, કેનેડિયન રાજદ્વારીઓએને નવી દિલ્હી છોડવું પડ્યું છે. આ દરમિયાન, બ્રિટને કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલવાના ભારત સરકારના નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) એ શુક્રવારે (20 ઓક્ટોબર) એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાથી રાજદ્વારી સંબંધોને લઈને વિયેના સંધિના પ્રભાવી અમલ પર અસર થશે.

'ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સહમત નથી'
FCDOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મતભેદોને ઉકેલવા માટે સંબંધિત રાજધાનીઓમાં સંવાદ અને રાજદ્વારીઓની જરૂર હોય છે. અમે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે સહમત નથી કે જેના પરિણામે સંખ્યાબંધ કેનેડિયન રાજદ્વારીઓએ ભારત છોડવું પડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, અમે અપેક્ષા રાખીએ છીએ તમામ રાષ્ટ્રોએ રાજદ્વારી સંબંધો પર 1961 વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓ નિભાવવાની ચાલું રાખે. રાજદ્વારીઓનું રક્ષણ કરતા વિશેષાધિકારો અને પ્રતિરક્ષાઓને એકપક્ષીય રીતે દૂર કરવી એ વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અથવા અસરકારક કામગીરી સાથે સુસંગત નથી. અમે હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુની સ્વતંત્ર તપાસમાં કેનેડામાં સામેલ થવા માટે ભારતને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશું.

 આ અગાઉ, કેનેડાએ કહ્યું હતું કે તેણે જૂનમાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવા પર રાજદ્વારીઓનો દરજ્જો એકપક્ષીય રીતે રદ કરવાની ચેતવણી આપ્યા પછી તેણે 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.

અમેરિકાએ કેનેડાનું સમર્થન કર્યું
યુએસએ પણ વિવાદ પર કેનેડાનું  સમર્થન કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વાપસીથી ચિંતિત છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત રાજદ્વારી સંબંધો પર 1961ના વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરશે. ભારતે શુક્રવારે દેશમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પરત મોકલવાની પ્રોસેસમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાની વાતને ફગાવી દીધી હતી.

'વિયેના કન્વેન્શનના કોઈપણ ઉલ્લંઘનનો ઇનકાર'
ભારતના વિદેશ મંત્રાલયે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે અને રાજદ્વારીઓની પરત મોકલવા પર વિયેના કન્વેન્શનના કોઈપણ ઉલ્લંઘનનો પણ ઇનકાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે દ્વિ-માર્ગીય રાજદ્વારી સમાનતા સુનિશ્ચિત કરવી એ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનની જોગવાઈઓ અનુસાર છે. વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે સમાનતાના અમલીકરણને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસને નકારી કાઢીએ છીએ. "અમારા દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતાં, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની ખૂબ મોટી સંખ્યા અને અમારા તેમના આંતરિક બાબતોમાં સતત હસ્તક્ષેપ નવી દિલ્હી અને ઓટાવામાં પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતા ઇચ્છનીય બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
Embed widget