શોધખોળ કરો

NATOના આર્ટિકલ -4 માં એવું તે શું છે જેનો ઉપયોગ કરીને પૉલેન્ડ ઘેરવા માંગે છે રશિયાને, જાણો

રશિયા અને યૂક્રેન યુદ્ધની લડાઇ હવે ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ શકે છે કેમ કે પૉલેન્ડના નાટોના કાયદાનુ ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરી શકે છે.

Poland: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની વચ્ચે ગઇ રાત્રે પૉલેન્ડ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન મિસાઇલ પૉલેન્ડમાં આવીને પડી હતી, અને તેના કારણે બે લોકોના મોત થઇ ગયા હતા. હવે આ વાતને લઇને પૉલેન્ડ સેના એલર્ટ પર આવી ગઇ છે, એટલુ જ નહીં પૉલેન્ડ નાટો દેશોનુ સભ્ય હોવાના કારણે નાટો પણ એક્શન મૉડમાં છે, પરંતુ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે શું નાટો સેના રશિયા પર હુમલો કરશે કે નહીં.  
રશિયા અને યૂક્રેન યુદ્ધની લડાઇ હવે ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ શકે છે કેમ કે પૉલેન્ડના નાટોના કાયદાનુ ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરી શકે છે. આવા દાવોઓ વચ્ચે જાણો અહીં નાટોમાં શું છે કાયદા અને આમાં પણ આર્ટિકલ 4 શું છે જેના કારણે પૉલેન્ડ વધુ આક્રમક બન્યુ છે.  

પૉલેન્ડ કરશે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ - 
સમાચાર એ પણ આવી રહ્યાં છે કે, રશિયાને ઘેરવા માટે પૉલેન્ડ હવે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યું છે. ખરેખરમાં 'ધ નૉર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન' એટલે કે NATO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેનો ગઠન 1949 માં કરવામાં આવ્યુ હતુ, આને બીજા વિશ્વયુદ્ધ બાદ બનાવવામાં આવ્યુ હતુ, આનો ઉદેશ્ય સભ્ય દેશોને સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરંટી આપવાની છે. 

આર્ટિકલ -4માં શું છે ?
NATOના સંધ જોગવાઇઓની આર્ટિકલ -4ના ઉપયોગ કરીને પૉલેન્ડ ઇમર્જન્સી બેઠક બોલાવવા માંગે છે. આર્ટિકલ -4 અનુસાર, જ્યારે પણ કોઇપ સભ્ય દેશની ક્ષેત્રીય અખંડતા, રાજનીતિક સ્વતંત્રતા કે કોઇપણ પક્ષની સુરક્ષામાં કોઇ ખતરો હશે, ત્યારે તમામ સભ્ય દેશો એકબીજા સાથે બેઠક કરશે, અને તેમાં તે સ્થિતિથી સાથી દેશોને બહાર કાઢવાનો રૉડમેપ તૈયાર કરશે, વળી, આર્ટિકલ -4માં કહેવામા આવ્યુ છે કે કોઇ સભ્ય દેશ પર આક્રમણની સ્થિતિમાં આને તમામ સભ્ય દેશો પર હુમલો માનવામાં આવશે, અને તમામ સભ્ય દેશો એકજૂથ થઇને વિરોધી પ્રત્યે સૈન્ય કાર્યવાહીને અંજામ આપશે. 

સભ્ય દેશ પર હુમલો મતબલ  
નાટોની પોતાની કોઇ સેના નથી હોતી, પરંતુ તમામ સભ્ય દેશ જ એકબીજાના સમન્વય અંતર્ગત એકબીજાની રક્ષાનો સંકલ્પ લીધો છે. એટલે કે નાટોના કોઇપણ સભ્ય દેશ પર કોઇ દેશ હુમલો કરે છે, તો તેને નાટોમાં સામેલ તમામ દેશો પર હુમલો માનવામાં આવે છે. વિરોધી  સામે નાટોમાં સામલે તમામ સભ્ય દેશ સૈન્ય અભિયાન ચલાવી શકે છે. જોકે આમાં પણ સિવિલ વૉર સામેલ નથી. મતલબ કોઇપણ સભ્ય દેશમાં જો ગૃહયુદ્ધ છેડાઇ ગયુ હોય તો તે પોતાનો વ્યક્તિગત મામલો બનશે. આ ઉપરાંત જો નાટો દેશના સભ્ય નથી તેના પ્રત્યે નાટોની સુરક્ષાની કોઇ જવાબદારી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget