શોધખોળ કરો
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!
પ્રેમાનંદ મહારાજ
1/6

મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે શિવ મંદિરોમાં જળ ચઢાવવા અને મહાદેવની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દિવસે ભક્તો ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક હોય છે અને પૂજા અને ઉપવાસ કરે છે.
2/6

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કાશીના રહેવાસી છે. તેમણે કેટલીક એવી વાતો જણાવી છે જેના દ્વારા મહાશિવરાત્રીના દિવસે મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્વ છે.
Published at : 25 Feb 2025 05:41 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
એસ્ટ્રો
ટ્રેન્ડિંગ સમાચાર






















