શોધખોળ કરો

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!

પ્રેમાનંદ મહારાજ

1/6
મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે શિવ મંદિરોમાં જળ ચઢાવવા અને મહાદેવની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દિવસે ભક્તો ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક હોય છે અને પૂજા અને ઉપવાસ કરે છે.
મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે શિવ મંદિરોમાં જળ ચઢાવવા અને મહાદેવની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ હોય છે.આ દિવસે ભક્તો ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક હોય છે અને પૂજા અને ઉપવાસ કરે છે.
2/6
વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કાશીના રહેવાસી છે. તેમણે કેટલીક એવી વાતો જણાવી છે જેના દ્વારા મહાશિવરાત્રીના દિવસે મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્વ છે.
વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કાશીના રહેવાસી છે. તેમણે કેટલીક એવી વાતો જણાવી છે જેના દ્વારા મહાશિવરાત્રીના દિવસે મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્વ છે.
3/6
પ્રેમાનંદ મહારાજ કહે છે કે મહાદેવની પૂજા માટે મોંઘી સામગ્રીની જરૂર નથી. તે ભગવાન છે જે થોડા જળથી જ ખુશ થવાના છે. તમે મહાદેવને જળ અર્પણ કરીને પણ ખુશ કરી શકો છો.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે મહાદેવની પૂજા માટે મોંઘી સામગ્રીની જરૂર નથી. તે ભગવાન છે જે થોડા જળથી જ ખુશ થવાના છે. તમે મહાદેવને જળ અર્પણ કરીને પણ ખુશ કરી શકો છો.
4/6
પ્રેમાનંદ મહારાજના મતે મહાદેવને ધતુરા, બીલીપત્રના પાન, આંકડાના ફૂલ અને ગંગાજળ ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.
પ્રેમાનંદ મહારાજના મતે મહાદેવને ધતુરા, બીલીપત્રના પાન, આંકડાના ફૂલ અને ગંગાજળ ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.
5/6
આગળ તેઓ કહે છે કે મહાદેવ ખૂબ જ દયાળુ છે, તેઓ આશુતોષ છે અને કરુણાના સાગર છે. તેમની ઉપાસના કરવાથી જ્ઞાન, ભક્તિ, ત્યાગ અને ભગવાનની ઈચ્છા મુજબની પ્રાપ્તિ થાય છે.
આગળ તેઓ કહે છે કે મહાદેવ ખૂબ જ દયાળુ છે, તેઓ આશુતોષ છે અને કરુણાના સાગર છે. તેમની ઉપાસના કરવાથી જ્ઞાન, ભક્તિ, ત્યાગ અને ભગવાનની ઈચ્છા મુજબની પ્રાપ્તિ થાય છે.
6/6
માન્યતાઓ અનુસાર, આ વિશ્વના તમામ નાના-મોટા શિવલિંગોમાં ભગવાન શિવ મહાશિવરાત્રીના દિવસે દિવ્ય સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ભક્તોની પૂજા સ્વીકારે છે. ભગવાન શ્રીહરિ એટલે કે વિષ્ણુને પણ મહાશિવરાત્રીનો દિવસ પ્રિય છે.
માન્યતાઓ અનુસાર, આ વિશ્વના તમામ નાના-મોટા શિવલિંગોમાં ભગવાન શિવ મહાશિવરાત્રીના દિવસે દિવ્ય સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ભક્તોની પૂજા સ્વીકારે છે. ભગવાન શ્રીહરિ એટલે કે વિષ્ણુને પણ મહાશિવરાત્રીનો દિવસ પ્રિય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget