શોધખોળ કરો

Ravan Dahan 2024: રાવણ દહનનું યોગ્ય મુહૂર્ત શું છે, દશેરા પર શું કરવું જોઇએ

Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે.

Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે. વિજયાદશમી તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09:08 વાગ્યે સમાપ્ત થશે.
Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે. વિજયાદશમી તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09:08 વાગ્યે સમાપ્ત થશે.
2/5
રાવણ દહન મુહૂર્ત 2024 - રાવણ દહનનો શુભ સમય 12 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05.45 થી 08.15 સુધીનો છે.
રાવણ દહન મુહૂર્ત 2024 - રાવણ દહનનો શુભ સમય 12 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05.45 થી 08.15 સુધીનો છે.
3/5
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન, રાવણ દહન પછી વડીલોને શમીના પાન ચડાવવા વગેરે પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે આ દિવસે શમીના પાન ગિફ્ટ કરે છે, તેના ઘરમાં સુખ અને ધન સમૃદ્ધિ વધે છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન, રાવણ દહન પછી વડીલોને શમીના પાન ચડાવવા વગેરે પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે આ દિવસે શમીના પાન ગિફ્ટ કરે છે, તેના ઘરમાં સુખ અને ધન સમૃદ્ધિ વધે છે.
4/5
શા માટે કરવામાં આવે છે રાવણ દહન - રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
શા માટે કરવામાં આવે છે રાવણ દહન - રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
5/5
શ્રી રામે રાવણને મારવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ વારંવાર નિષ્ફળ ગયા. પછી વિભીષણે શ્રી રામને રાવણની નાભિમાં તીર મારવા માટે સંકેત આપ્યો કારણ કે રાવણે અમૃત કળશ ત્યાં છૂપાવ્યું હતું.  શ્રી રામે તીર માર્યું અને રાવણની નાભિમાં તીર વાગતાં જ અમૃત સુકાઈ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો.
શ્રી રામે રાવણને મારવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ વારંવાર નિષ્ફળ ગયા. પછી વિભીષણે શ્રી રામને રાવણની નાભિમાં તીર મારવા માટે સંકેત આપ્યો કારણ કે રાવણે અમૃત કળશ ત્યાં છૂપાવ્યું હતું. શ્રી રામે તીર માર્યું અને રાવણની નાભિમાં તીર વાગતાં જ અમૃત સુકાઈ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહીTata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચારVadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણSurat Rape Case | સામૂહિક દુષ્કર્મ કેસને લઈને ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 11-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Sleep After Bath: શું સ્નાન કર્યા પછી તરત જ સૂઈ જવાથી ખરેખર મગજ નબળું પડે છે? જાણો સત્ય
Sleep After Bath: શું સ્નાન કર્યા પછી તરત જ સૂઈ જવાથી ખરેખર મગજ નબળું પડે છે? જાણો સત્ય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Embed widget