શોધખોળ કરો

Ravan Dahan 2024: રાવણ દહનનું યોગ્ય મુહૂર્ત શું છે, દશેરા પર શું કરવું જોઇએ

Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે.

Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે. વિજયાદશમી તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09:08 વાગ્યે સમાપ્ત થશે.
Dussehra 2024: દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, વિજયાદશમીના દિવસે સૂર્યાસ્ત પછી રાવણનું દહન કરવું જોઈએ. જાણો દશેરા 2024માં રાવણ દહનનો યોગ્ય મુહૂર્ત શું છે. વિજયાદશમી તિથિ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને 13 ઓક્ટોબર 2024ના રોજ સવારે 09:08 વાગ્યે સમાપ્ત થશે.
2/5
રાવણ દહન મુહૂર્ત 2024 - રાવણ દહનનો શુભ સમય 12 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05.45 થી 08.15 સુધીનો છે.
રાવણ દહન મુહૂર્ત 2024 - રાવણ દહનનો શુભ સમય 12 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05.45 થી 08.15 સુધીનો છે.
3/5
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન, રાવણ દહન પછી વડીલોને શમીના પાન ચડાવવા વગેરે પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે આ દિવસે શમીના પાન ગિફ્ટ કરે છે, તેના ઘરમાં સુખ અને ધન સમૃદ્ધિ વધે છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન, રાવણ દહન પછી વડીલોને શમીના પાન ચડાવવા વગેરે પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે આ દિવસે શમીના પાન ગિફ્ટ કરે છે, તેના ઘરમાં સુખ અને ધન સમૃદ્ધિ વધે છે.
4/5
શા માટે કરવામાં આવે છે રાવણ દહન - રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
શા માટે કરવામાં આવે છે રાવણ દહન - રામાયણ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો, આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે, તેથી દર વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.
5/5
શ્રી રામે રાવણને મારવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ વારંવાર નિષ્ફળ ગયા. પછી વિભીષણે શ્રી રામને રાવણની નાભિમાં તીર મારવા માટે સંકેત આપ્યો કારણ કે રાવણે અમૃત કળશ ત્યાં છૂપાવ્યું હતું.  શ્રી રામે તીર માર્યું અને રાવણની નાભિમાં તીર વાગતાં જ અમૃત સુકાઈ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો.
શ્રી રામે રાવણને મારવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ વારંવાર નિષ્ફળ ગયા. પછી વિભીષણે શ્રી રામને રાવણની નાભિમાં તીર મારવા માટે સંકેત આપ્યો કારણ કે રાવણે અમૃત કળશ ત્યાં છૂપાવ્યું હતું. શ્રી રામે તીર માર્યું અને રાવણની નાભિમાં તીર વાગતાં જ અમૃત સુકાઈ ગયું અને રાવણ મૃત્યુ પામ્યો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
Tariff Bomb Of trump: અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, જુઓ ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત
Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
અમદાવાદમાં ભારે વાહને લીધો વધુ એક યુવકનો ભોગ, ટ્રેલરે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
Embed widget