શોધખોળ કરો

Shani Jayanti 2024: શનિ જયંતીના અવસરે રાશિ મુજબ કરો દાન,થશે ભાગ્યોદય

શનિ જયંતીના અવસરે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો દાન કરવામાં આવે તો આપના જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને સફળતાના યોગ બની શકે છે

શનિ જયંતીના અવસરે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો દાન કરવામાં આવે તો આપના જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને સફળતાના યોગ બની શકે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
ન્યાયના દેવતા શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સારા કાર્યો કરે છે તેને શુભ ફળ આપે છે. અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને તેઓ સજા કરે છે. એક ધાર્મિક માન્યતા છે કે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમને ઇચ્છિત પરિણામો પણ મળે છે.
ન્યાયના દેવતા શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સારા કાર્યો કરે છે તેને શુભ ફળ આપે છે. અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને તેઓ સજા કરે છે. એક ધાર્મિક માન્યતા છે કે શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમને ઇચ્છિત પરિણામો પણ મળે છે.
2/7
મેષ રાશિના જાતકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને હનુમાન ચાલીસાનું દાન કરવું જોઈએ
મેષ રાશિના જાતકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને હનુમાન ચાલીસાનું દાન કરવું જોઈએ
3/7
વૃષભ રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
વૃષભ રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
4/7
મિથુન રાશિના જાતકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ
મિથુન રાશિના જાતકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ
5/7
કર્ક રાશિવાળા લોકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ
કર્ક રાશિવાળા લોકોએ શનિ જયંતિ પર જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ
6/7
સિંહ રાશિના જાતકોએ શનિદેવની કૃપા મેળવવા માટે મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ
સિંહ રાશિના જાતકોએ શનિદેવની કૃપા મેળવવા માટે મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ
7/7
કન્યા રાશિના જાતકોએ શનિ જયંતિ પર ન્યાયના દેવતાની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ. આ પછી પરિણીત મહિલાઓને લીલી બંગડીઓનું દાન કરો
કન્યા રાશિના જાતકોએ શનિ જયંતિ પર ન્યાયના દેવતાની પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ. આ પછી પરિણીત મહિલાઓને લીલી બંગડીઓનું દાન કરો

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget