શોધખોળ કરો

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના અવસરે કરો આ ઉપાય, શીઘ્ર વિવાહની સાથે ઇચ્છિત જીવનસાથીનું મળશે વરદાન

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના દિવસે કેટલાક ઉપાય કરવાથી ઇચ્છિત જીવન સાથી પ્રાપ્ત થઇ શકે છે. જાણીએ ક્યાં ઉપાય કરી શકાય

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના દિવસે  કેટલાક ઉપાય કરવાથી ઇચ્છિત જીવન સાથી પ્રાપ્ત થઇ શકે છે. જાણીએ ક્યાં ઉપાય કરી શકાય

તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય

1/6
તુલસી અને શાલીગ્રામજી ના લગ્ન 5 નવેમ્બર 2022 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી વિવાહિત જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે અને સુખ પ્રાપ્ત થાય છે.
તુલસી અને શાલીગ્રામજી ના લગ્ન 5 નવેમ્બર 2022 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી વિવાહિત જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે અને સુખ પ્રાપ્ત થાય છે.
2/6
શાસ્ત્રો અનુસાર તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને દામ્પત્ય જીવનમાં સુખ માટે સાથે મળીને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીના પાન તોડીને શુદ્ધ પાણીમાં મિક્સ કરો અને પછી  આ જળ  ઘરમાં છાંટો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
શાસ્ત્રો અનુસાર તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને દામ્પત્ય જીવનમાં સુખ માટે સાથે મળીને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીના પાન તોડીને શુદ્ધ પાણીમાં મિક્સ કરો અને પછી આ જળ ઘરમાં છાંટો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
3/6
જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો તુલસી વિવાહના દિવસે કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિને કન્યાદાન કરવાનો સંકલ્પ લેવો. તમારી ક્ષમતા અનુસાર તેને લગ્નમાં મદદ કરો.
જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો તુલસી વિવાહના દિવસે કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિને કન્યાદાન કરવાનો સંકલ્પ લેવો. તમારી ક્ષમતા અનુસાર તેને લગ્નમાં મદદ કરો.
4/6
વિવાહિત જીવનમાં તણાવની સ્થિતિ રહેતી હોય તો  તુલસી વિવાહને દિન તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. પછી બીજા દિવસે આ ચુંદડી સુહાગને દાન કરી દો. આ પ્રયોગ તુલસી વિવાહમાં કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમભાવ વધે છે.
વિવાહિત જીવનમાં તણાવની સ્થિતિ રહેતી હોય તો તુલસી વિવાહને દિન તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. પછી બીજા દિવસે આ ચુંદડી સુહાગને દાન કરી દો. આ પ્રયોગ તુલસી વિવાહમાં કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમભાવ વધે છે.
5/6
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે.તુલસી વિવાહના દિવસે ભોગમાં શ્રીહરિને તુલસીની દાળ અર્પિત કરો.આનાથી ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. ધ્યાન રાખો કે એકાદશી પર તુલસીના પાન ન તોડવા જોઈએ.
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે.તુલસી વિવાહના દિવસે ભોગમાં શ્રીહરિને તુલસીની દાળ અર્પિત કરો.આનાથી ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. ધ્યાન રાખો કે એકાદશી પર તુલસીના પાન ન તોડવા જોઈએ.
6/6
તુલસી વિવાહના દિવસે પતિ-પત્ની સાથે મળીને શાલિગ્રામજીને, ભાજી, આમળા અર્પણ કરો.  પત્ની મનોરમં દેહિ મનોવૃત્તવારિણીમ્ । આ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આનાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.
તુલસી વિવાહના દિવસે પતિ-પત્ની સાથે મળીને શાલિગ્રામજીને, ભાજી, આમળા અર્પણ કરો. પત્ની મનોરમં દેહિ મનોવૃત્તવારિણીમ્ । આ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આનાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
પાકિસ્તાનની ફાયરિંગમાં એક સરકારી અધિકારીનું મોત, CM અબ્દુલ્લાએ કહ્યુ- 'મારી પાસે શબ્દ નથી...'
પાકિસ્તાનની ફાયરિંગમાં એક સરકારી અધિકારીનું મોત, CM અબ્દુલ્લાએ કહ્યુ- 'મારી પાસે શબ્દ નથી...'
Pune News: ઇન્સ્ટાગ્રામ પર 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખવા બદલ 19 વર્ષની છોકરીની ધરપકડ, પુણેમાં હોબાળો
Pune News: ઇન્સ્ટાગ્રામ પર 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખવા બદલ 19 વર્ષની છોકરીની ધરપકડ, પુણેમાં હોબાળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : પિક્ચર અભી બાકી હૈ?Hun To Bolish: હું તો બોલીશ : પાકિસ્તાનના ગપગોળાIndia Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચારGujarat Govt Advisory : ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
પાકિસ્તાનની ફાયરિંગમાં એક સરકારી અધિકારીનું મોત, CM અબ્દુલ્લાએ કહ્યુ- 'મારી પાસે શબ્દ નથી...'
પાકિસ્તાનની ફાયરિંગમાં એક સરકારી અધિકારીનું મોત, CM અબ્દુલ્લાએ કહ્યુ- 'મારી પાસે શબ્દ નથી...'
Pune News: ઇન્સ્ટાગ્રામ પર 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખવા બદલ 19 વર્ષની છોકરીની ધરપકડ, પુણેમાં હોબાળો
Pune News: ઇન્સ્ટાગ્રામ પર 'પાકિસ્તાન ઝિંદાબાદ' લખવા બદલ 19 વર્ષની છોકરીની ધરપકડ, પુણેમાં હોબાળો
Virat Kohli: વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
Virat Kohli: વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
Operation Sindoor: ભારત-પાકિસ્તાન તણાવને કારણે અમેરિકાને લાગ્યો મોટો ઝટકો, જાણો કારણ
Operation Sindoor: ભારત-પાકિસ્તાન તણાવને કારણે અમેરિકાને લાગ્યો મોટો ઝટકો, જાણો કારણ
Operation Sindoor: ભારતે છોડી 6 બેલિસ્ટિક મિસાઇલ, PAKના ત્રણ એરબેઝ પાસે થયા વિસ્ફોટ, પાકિસ્તાની સેનાનો દાવો
Operation Sindoor: ભારતે છોડી 6 બેલિસ્ટિક મિસાઇલ, PAKના ત્રણ એરબેઝ પાસે થયા વિસ્ફોટ, પાકિસ્તાની સેનાનો દાવો
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મુનાવર ફારૂકીએ આપ્યું મોટું નિવેદન, 'અંદરોઅંદર લડવું કે કોઈના પર દોષનો ટોપલો...'
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મુનાવર ફારૂકીએ આપ્યું મોટું નિવેદન, 'અંદરોઅંદર લડવું કે કોઈના પર દોષનો ટોપલો...'
Embed widget