શોધખોળ કરો

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના અવસરે કરો આ ઉપાય, શીઘ્ર વિવાહની સાથે ઇચ્છિત જીવનસાથીનું મળશે વરદાન

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના દિવસે કેટલાક ઉપાય કરવાથી ઇચ્છિત જીવન સાથી પ્રાપ્ત થઇ શકે છે. જાણીએ ક્યાં ઉપાય કરી શકાય

Tulsi Vivah 2022 : તુલસી વિવાહના દિવસે  કેટલાક ઉપાય કરવાથી ઇચ્છિત જીવન સાથી પ્રાપ્ત થઇ શકે છે. જાણીએ ક્યાં ઉપાય કરી શકાય

તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય

1/6
તુલસી અને શાલીગ્રામજી ના લગ્ન 5 નવેમ્બર 2022 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી વિવાહિત જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે અને સુખ પ્રાપ્ત થાય છે.
તુલસી અને શાલીગ્રામજી ના લગ્ન 5 નવેમ્બર 2022 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી વિવાહિત જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે અને સુખ પ્રાપ્ત થાય છે.
2/6
શાસ્ત્રો અનુસાર તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને દામ્પત્ય જીવનમાં સુખ માટે સાથે મળીને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીના પાન તોડીને શુદ્ધ પાણીમાં મિક્સ કરો અને પછી  આ જળ  ઘરમાં છાંટો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
શાસ્ત્રો અનુસાર તુલસી વિવાહના દિવસે પતિ-પત્નીએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને દામ્પત્ય જીવનમાં સુખ માટે સાથે મળીને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીના પાન તોડીને શુદ્ધ પાણીમાં મિક્સ કરો અને પછી આ જળ ઘરમાં છાંટો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
3/6
જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો તુલસી વિવાહના દિવસે કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિને કન્યાદાન કરવાનો સંકલ્પ લેવો. તમારી ક્ષમતા અનુસાર તેને લગ્નમાં મદદ કરો.
જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો તુલસી વિવાહના દિવસે કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિને કન્યાદાન કરવાનો સંકલ્પ લેવો. તમારી ક્ષમતા અનુસાર તેને લગ્નમાં મદદ કરો.
4/6
વિવાહિત જીવનમાં તણાવની સ્થિતિ રહેતી હોય તો  તુલસી વિવાહને દિન તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. પછી બીજા દિવસે આ ચુંદડી સુહાગને દાન કરી દો. આ પ્રયોગ તુલસી વિવાહમાં કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમભાવ વધે છે.
વિવાહિત જીવનમાં તણાવની સ્થિતિ રહેતી હોય તો તુલસી વિવાહને દિન તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. પછી બીજા દિવસે આ ચુંદડી સુહાગને દાન કરી દો. આ પ્રયોગ તુલસી વિવાહમાં કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમભાવ વધે છે.
5/6
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે.તુલસી વિવાહના દિવસે ભોગમાં શ્રીહરિને તુલસીની દાળ અર્પિત કરો.આનાથી ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. ધ્યાન રાખો કે એકાદશી પર તુલસીના પાન ન તોડવા જોઈએ.
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે.તુલસી વિવાહના દિવસે ભોગમાં શ્રીહરિને તુલસીની દાળ અર્પિત કરો.આનાથી ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. ધ્યાન રાખો કે એકાદશી પર તુલસીના પાન ન તોડવા જોઈએ.
6/6
તુલસી વિવાહના દિવસે પતિ-પત્ની સાથે મળીને શાલિગ્રામજીને, ભાજી, આમળા અર્પણ કરો.  પત્ની મનોરમં દેહિ મનોવૃત્તવારિણીમ્ । આ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આનાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.
તુલસી વિવાહના દિવસે પતિ-પત્ની સાથે મળીને શાલિગ્રામજીને, ભાજી, આમળા અર્પણ કરો. પત્ની મનોરમં દેહિ મનોવૃત્તવારિણીમ્ । આ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આનાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget