શોધખોળ કરો

Health tips :તુલસીના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પહોંચે છે અદભૂત ફાયદા, આ બીમારીમાં છે ઔષધ સમાન

આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

હેલ્થ ટિપ્સ

1/6
એવું કહેવાય છે કે, જો આપણી સવાર સ્વસ્થ હોય તો આપણો આખો દિવસ સારો જાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. જો કે મોટાભાગના લોકો સવારે ગરમ પાણીનું સેવન કરે છે, પરંતુ અમે તમને એવા પાંદડા વિશે જણાવીએ છીએ, જેને ખાલી પેટ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેની સાથે આ પાંદડા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.
એવું કહેવાય છે કે, જો આપણી સવાર સ્વસ્થ હોય તો આપણો આખો દિવસ સારો જાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. જો કે મોટાભાગના લોકો સવારે ગરમ પાણીનું સેવન કરે છે, પરંતુ અમે તમને એવા પાંદડા વિશે જણાવીએ છીએ, જેને ખાલી પેટ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેની સાથે આ પાંદડા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.
2/6
આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સાથે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે. લીમડાના પાન લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને પિમ્પલ્સથી દૂર રાખે છે.
આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ. જો તમે ખાલી પેટ લીમડાના તાજા અને કોમળ પાનનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સાથે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે. લીમડાના પાન લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને પિમ્પલ્સથી દૂર રાખે છે.
3/6
તુલસી માત્ર ધાર્મિક સ્વરૂપમાં જ નહીં પરંતુ આયુર્વેદિક સ્વરૂપમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અંદર એન્ટિમાઈક્રોબાયલ ગુણ જોવા મળે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક છે. તે શરદી, ખાંસી, મોસમી રોગોથી દૂર રહે છે.
તુલસી માત્ર ધાર્મિક સ્વરૂપમાં જ નહીં પરંતુ આયુર્વેદિક સ્વરૂપમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અંદર એન્ટિમાઈક્રોબાયલ ગુણ જોવા મળે છે, જે આપણા શરીર માટે ફાયદાકારક છે. તે શરદી, ખાંસી, મોસમી રોગોથી દૂર રહે છે.
4/6
ફુદીનાનો ઉપયોગ દરેક ઘરમાં ચટણી, શાક કે રાયતામાં  થાય છે. પરંતુ જો તમે સવારે ઉઠીને પહેલા ફુદીનાના બે થી ત્રણ પાન ખાઈ લો તો પેટ ફૂલવું, અપચો, કબજિયાત, ઉલ્ટી અને ઝાડા વગેરે જેવી પેટની સમસ્યાઓ દૂર થાય  છે. કારણ કે ફુદીનો પેટને ઠંડુ કરે છે અને દુખાવો ઓછો કરે છે.
ફુદીનાનો ઉપયોગ દરેક ઘરમાં ચટણી, શાક કે રાયતામાં થાય છે. પરંતુ જો તમે સવારે ઉઠીને પહેલા ફુદીનાના બે થી ત્રણ પાન ખાઈ લો તો પેટ ફૂલવું, અપચો, કબજિયાત, ઉલ્ટી અને ઝાડા વગેરે જેવી પેટની સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે ફુદીનો પેટને ઠંડુ કરે છે અને દુખાવો ઓછો કરે છે.
5/6
આ દિવસોમાં બજારમાં જામફળની ઘણી આવક થઈ રહી છે. ઘણા લોકોના ઘરમાં જામફળ પડેલા હોય છે. જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં એનિમિયા ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
આ દિવસોમાં બજારમાં જામફળની ઘણી આવક થઈ રહી છે. ઘણા લોકોના ઘરમાં જામફળ પડેલા હોય છે. જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરમાં એનિમિયા ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
6/6
લીમડોના પાનમાં કાર્મિનેટીવ ગુણ હોય છે. જો દરરોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે પાચનમાં સુધારો કરે છે અને પેટ ફૂલવાથી રાહત આપે છે. તે ટ્રિગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવામાં અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મીઠો લીમડો મદદ કરે છે.
લીમડોના પાનમાં કાર્મિનેટીવ ગુણ હોય છે. જો દરરોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે પાચનમાં સુધારો કરે છે અને પેટ ફૂલવાથી રાહત આપે છે. તે ટ્રિગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવામાં અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મીઠો લીમડો મદદ કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Embed widget