શોધખોળ કરો

Health Tips: જો તમે પણ લેટ નાઈટ ડિનર કરતા હોય તો ચેતીજજો, સ્વાસ્થ્ય પર થાય છે ગંભીર અસર

Late Night Dinner: આજની આધુનિક અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં લોકોમાં લેટ નાઈટ ડિનરનું ચલણ વધી રહ્યું છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી.

Late Night Dinner: આજની આધુનિક અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં લોકોમાં લેટ નાઈટ ડિનરનું ચલણ વધી રહ્યું છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી.

મોડી રાત્રે જમવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આજની આધુનિક જીવનશૈલીમાં લોકો મોટાભાગે લેટ નાઈટ ડીનર કરે છે.

1/5
મોડી રાતના ભોજનને કારણે વજન વધવાનું જોખમ રહેલું છે. જેના કારણે શરીરમાં ઘણી બધી કેલરી જમા થવા લાગે છે.
મોડી રાતના ભોજનને કારણે વજન વધવાનું જોખમ રહેલું છે. જેના કારણે શરીરમાં ઘણી બધી કેલરી જમા થવા લાગે છે.
2/5
જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તમારે રાત્રે બિલકુલ ખાવું જોઈએ નહીં. કારણ કે તેનાથી હાઈ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તમારે રાત્રે બિલકુલ ખાવું જોઈએ નહીં. કારણ કે તેનાથી હાઈ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
3/5
જો તમે પણ મોડી રાત્રે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો તો તેની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે પેટમાં બળતરા, ગેસ અને દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પણ મોડી રાત્રે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો તો તેની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે પેટમાં બળતરા, ગેસ અને દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
4/5
મોડી રાત્રે જમવાને કારણે  કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
મોડી રાત્રે જમવાને કારણે કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
5/5
ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે મોડી રાત્રે ડિનર કરવાથી પાચનક્રિયામાં સમસ્યા થઈ શકે છે. આની સીધી અસર ઊંઘની ગુણવત્તા પર પડે છે.
ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે મોડી રાત્રે ડિનર કરવાથી પાચનક્રિયામાં સમસ્યા થઈ શકે છે. આની સીધી અસર ઊંઘની ગુણવત્તા પર પડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
MLA AMIT Shah: અમદાવાદમાં MLA અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ?  Tata Tiago કે Maruti Celerio
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ? Tata Tiago કે Maruti Celerio
Embed widget