શોધખોળ કરો

Heart care :હૃદયના સ્વાસ્થ્ય માટે ઔષધ સમાન છે આ જ્યુસ, જાણો સેવનના અન્ય ગજબ લાભ

ફળો અને શાકભાજીમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી, તેમની માત્રાને આહારમાં શામેલ કરવી આવશ્યક છે. જે

ફળો અને શાકભાજીમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી, તેમની માત્રાને આહારમાં શામેલ કરવી આવશ્યક છે. જે

પ્રતીકાત્મક તસવીર

1/4
ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી પણ અનેક ફાયદા થાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, જેથી હાર્ટના હેલ્ધ માટે ઉત્તમ છે
ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી પણ અનેક ફાયદા થાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, જેથી હાર્ટના હેલ્ધ માટે ઉત્તમ છે
2/4
હૃદયને રોગોથી બચાવવા માટે દાડમનો રસ પીવાથી ફાયદો થાય છે. તેમાં સારી માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ મળી આવે છે. દાડમના રસમાં પ્યુનિક એસિડ હોય છે. તે ઓમેગા-5 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે, જે કોષોના નિર્માણ અને વૃદ્ધિમાં મદદ કરે છે. આ સિવાય દાડમનો રસ રક્તવાહિનીઓના સોજાને પણ દૂર કરે છે.
હૃદયને રોગોથી બચાવવા માટે દાડમનો રસ પીવાથી ફાયદો થાય છે. તેમાં સારી માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ મળી આવે છે. દાડમના રસમાં પ્યુનિક એસિડ હોય છે. તે ઓમેગા-5 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે, જે કોષોના નિર્માણ અને વૃદ્ધિમાં મદદ કરે છે. આ સિવાય દાડમનો રસ રક્તવાહિનીઓના સોજાને પણ દૂર કરે છે.
3/4
ટામેટાંનો રસ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય તેને પીવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આ બે બાબતોને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. ટામેટાંમાં વિટામીન બી અને પોટેશિયમની સાથે અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. જે તમને દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
ટામેટાંનો રસ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય તેને પીવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આ બે બાબતોને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. ટામેટાંમાં વિટામીન બી અને પોટેશિયમની સાથે અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. જે તમને દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
4/4
બીટરૂટનો રસ પીવાથી માત્ર એનિમિયાની સમસ્યા દૂર નથી થતી, પરંતુ તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. બીટરૂટના રસમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. તેનાથી હૃદયરોગ અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
બીટરૂટનો રસ પીવાથી માત્ર એનિમિયાની સમસ્યા દૂર નથી થતી, પરંતુ તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. બીટરૂટના રસમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. તેનાથી હૃદયરોગ અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget