શોધખોળ કરો
Hair Care Tisp: વાળમાં એલોવેરા લગાવતા પહેલા તેનાથી થતાં 5 નુકસાન જાણો
એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે. એલોવેરા સુંદરતા માટે ફાયદાકારક છે.સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત બને છે. જોકે તેના કેટલાક નુકસાન પણ છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/4

એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે. એલોવેરા સુંદરતા માટે ફાયદાકારક છે.સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત બને છે. જોકે તેના કેટલાક નુકસાન પણ છે
2/4

એલોવેરાથી વાળને મજબૂતી મળે છે. એલોવેરાની તાસીર ખૂબ જ ઠંડી છે. જેથી રાતભર માથામાં રહેવાથી શરદી થઇ શકે છે.
3/4

એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફુંસીની પણ સમસ્યા પણ થઇ શકે છે.
4/4

વાળ વધુ ઓઇલી હોય તો અલોવેરા જેલ લગવાનું અવોઇડ કરવું જોઇએ. તેનાથી વાળ વધુ ઓઇલી અને ચિકણા અને ચિપચિપા બની શકે છે.
Published at : 29 Sep 2023 03:13 PM (IST)
આગળ જુઓ
Advertisement