શોધખોળ કરો
Manish Sisodia Gujarat Visit 2022: મનીષ સિસોદીયાએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ચરખો કાંત્યો - Pics
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓના ગુજરાતમાં આંટા ફેરા વધી રહ્યા છે. કેજરીવાલ બાદ આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
ગાંધી બાપુને નમન કરતાં મનીષ સિસોદીયા
1/7

અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત એરપોર્ટ પર આપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
2/7

અમદાવાદ આવ્યા બાદ દિલ્લીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયા ગાંધી આશ્રમ ગયા હતા.
3/7

ગાંધી આશ્રમની મુલાકાત વખતે તેમણે ચરખા પર હાથ અજમાવ્યો હતો. ઉપરાંત વિઝીટર બૂકમા સંદેશ લખ્યો હતો.
4/7

પત્રકારો સાથે વાત કરતાં મનીષ સિસોદીયાએ કહ્યું, ગુજરાતના લોકો ભાજપ સરકારના કુશાસનથી ત્રસ્ત છે. ગુજરાત પરિવર્તન ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિ પસંદ કરે છે.
5/7

ગાંધી આશ્રમની સિસોદીયાની મુલાકાત વખતે ગુજરાતના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, સાગર રબારી, મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.
6/7

એરપોર્ટ પર આપના કાર્યકર્તા સાથે હસ્તધનૂન કરતાં મનીષ સિસોદીયા
7/7

તમામ તસવીર સૌજન્યઃ @AAPGujarat
Published at : 21 Sep 2022 02:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
