શોધખોળ કરો

Ayushman Bharat Yojana: આ કાર્ડમાં હૃદય સહિત 5 મોટી બીમારીની સારવાર થાય છે ફ્રી, જાણો કેવી રીતે બનાવશો

Ayushman Bharat Yojana: કેન્દ્ર સરકાર લોકોની સુખાકારી માટે વિવિધ વર્ગના લોકો માટે વિવિધ યોજના ચલાવે છે. જેમાં મહિલાઓ સહિત અલગ અલગ વર્ગના લોકોને આવરી લેવામાં આવે છે અને તેમને યોજનાનો લાભ આપવામાં આવે છે

Ayushman Bharat Yojana: કેન્દ્ર સરકાર લોકોની સુખાકારી માટે વિવિધ વર્ગના લોકો માટે વિવિધ યોજના ચલાવે છે. જેમાં મહિલાઓ સહિત અલગ અલગ વર્ગના લોકોને આવરી લેવામાં આવે છે અને તેમને યોજનાનો લાભ આપવામાં આવે છે

આરોગ્ય દરેક લોકો માટે મહત્વનો મુદ્દો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના ચલાવવામાં આવે છે.

1/6
આયુષ્માન યોજના હેઠળ, લાભાર્થીના પરિવારને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોજના હેઠળ કઈ પાંચ મોટી બીમારીઓની સારવાર મફતમાં કરવામાં આવે છે.
આયુષ્માન યોજના હેઠળ, લાભાર્થીના પરિવારને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોજના હેઠળ કઈ પાંચ મોટી બીમારીઓની સારવાર મફતમાં કરવામાં આવે છે.
2/6
સરકાર યોજના હેઠળ આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકને ઘણી મોટી બીમારીઓની મફત સારવાર પૂરી પાડે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર જેવા ખતરનાક રોગોની સારવાર પણ કરવામાં આવે છે.
સરકાર યોજના હેઠળ આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકને ઘણી મોટી બીમારીઓની મફત સારવાર પૂરી પાડે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર જેવા ખતરનાક રોગોની સારવાર પણ કરવામાં આવે છે.
3/6
હૃદય સંબંધિત રોગોની સારવાર પણ કરવામાં આવે છે અને કિડની સંબંધિત રોગોને પણ તે હેઠળ આવરી લેવામાં આવે છે. તેની સાથે જ તેમાં કોરોના જેવી મહામારીનો પણ ઈલાજ કરવામાં આવે છે. તો મોતિયાની સારવારની પણ સુવિધા છે. આ પાંચ મુખ્ય રોગો ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાની સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
હૃદય સંબંધિત રોગોની સારવાર પણ કરવામાં આવે છે અને કિડની સંબંધિત રોગોને પણ તે હેઠળ આવરી લેવામાં આવે છે. તેની સાથે જ તેમાં કોરોના જેવી મહામારીનો પણ ઈલાજ કરવામાં આવે છે. તો મોતિયાની સારવારની પણ સુવિધા છે. આ પાંચ મુખ્ય રોગો ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાની સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
4/6
સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબી રેખાથી નીચેના લોકો, અનુસૂચિત જનજાતિ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો અને ટ્રાન્સજેન્ડરોને આપવામાં આવે છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબી રેખાથી નીચેના લોકો, અનુસૂચિત જનજાતિ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો અને ટ્રાન્સજેન્ડરોને આપવામાં આવે છે.
5/6
. સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. યોજનાનો લાભ મેળવવા માટે, તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે ત્યાં તમારી યોગ્યતા તપાસવી પડશે.
. સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. યોજનાનો લાભ મેળવવા માટે, તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે ત્યાં તમારી યોગ્યતા તપાસવી પડશે.
6/6
ચેક કર્યા પછી, તમારે તમારા નામની સામે KYC વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર પર એક OTP આવશે, જેને એન્ટર કરવાનો રહેશે. તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પછી KYC પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે તમે ડાઉનલોડ કરી શકો છો.
ચેક કર્યા પછી, તમારે તમારા નામની સામે KYC વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર પર એક OTP આવશે, જેને એન્ટર કરવાનો રહેશે. તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પછી KYC પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે તમે ડાઉનલોડ કરી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget