શોધખોળ કરો

Earthquake :ભૂકંપથી જાપાનમાં ભીષણ તબાહી, બૂલેટ ટ્રેન પટરી પરથી ઉતરી, જુઓ વિનાશક તસવીરો

જાપાનમાં ભૂકંપ

1/6
ઉતરી જાપાનના ફુફુશિમા તટ પર બુધવારે રાત્રે 7.4 તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ભૂકંપ 4 લોકોના મોત થયા છે તો 90થી વધુ લોકો ઘાયલ થયા છે. , જાપાનની હવામાન એજન્સીએ ફુકુશિમા અને મિયાગી પ્રાંતના દરિયાકાંઠે ઓછા જોખમની સુનામીની ચેતવણી આપી હતી જે હવે  પાછી ખેંચી લીધી હતી.
ઉતરી જાપાનના ફુફુશિમા તટ પર બુધવારે રાત્રે 7.4 તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ભૂકંપ 4 લોકોના મોત થયા છે તો 90થી વધુ લોકો ઘાયલ થયા છે. , જાપાનની હવામાન એજન્સીએ ફુકુશિમા અને મિયાગી પ્રાંતના દરિયાકાંઠે ઓછા જોખમની સુનામીની ચેતવણી આપી હતી જે હવે પાછી ખેંચી લીધી હતી.
2/6
એએફપી ન્યૂઝ એજન્સીએ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેઓ અંધકારમાં ડૂબી ગયા હતા. આમાં એકલા રાજધાની ટોક્યોમાં 700,000 ઘરોનો સમાવેશ થાય છે.
એએફપી ન્યૂઝ એજન્સીએ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેઓ અંધકારમાં ડૂબી ગયા હતા. આમાં એકલા રાજધાની ટોક્યોમાં 700,000 ઘરોનો સમાવેશ થાય છે.
3/6
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગુરુવારે સવારે સંસદના સત્રમાં જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન ચાર લોકોએ જીવ ગૂમાવ્યો છે તો  97થી વધુ લોકો ઘાયલ થયા છે.
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગુરુવારે સવારે સંસદના સત્રમાં જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન ચાર લોકોએ જીવ ગૂમાવ્યો છે તો 97થી વધુ લોકો ઘાયલ થયા છે.
4/6
વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે ફુકુશિમા અને મિયાગી વચ્ચેની તોહોકુ શિંકનસેન એક્સપ્રેસ ટ્રેન ભૂકંપના કારણે આંશિક રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કોઈને ઈજા થઈ નથી.
વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે ફુકુશિમા અને મિયાગી વચ્ચેની તોહોકુ શિંકનસેન એક્સપ્રેસ ટ્રેન ભૂકંપના કારણે આંશિક રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કોઈને ઈજા થઈ નથી.
5/6
ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા મકાનોની  દિવાલો ધરાશાયી થઇ હતી.. ફુકુશિમા શહેરમાં શો રૂમના ગ્લાસની  દિવાલો અને ક જગ્યાએ  ધરાશાયી થતી જોવા મળી હતી.
ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા મકાનોની દિવાલો ધરાશાયી થઇ હતી.. ફુકુશિમા શહેરમાં શો રૂમના ગ્લાસની દિવાલો અને ક જગ્યાએ ધરાશાયી થતી જોવા મળી હતી.
6/6
ભૂકંપના આંચકાએ જાપાનમાં 2011ની ફુકુશિમા દુર્ઘટનાની કાળી યાદો કરી દીધી છે. જ્યારે 11 વર્ષ પહેલાં જાપાનમાં 9.0-9.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જે પછી સુનામીએ ફુકુશિમા પરમાણુ પ્લાન્ટનો નાશ કર્યો હતો. સુનામીમાં લગભગ 18,500 લોકોના નિધન થઇ ગયા હતા.
ભૂકંપના આંચકાએ જાપાનમાં 2011ની ફુકુશિમા દુર્ઘટનાની કાળી યાદો કરી દીધી છે. જ્યારે 11 વર્ષ પહેલાં જાપાનમાં 9.0-9.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જે પછી સુનામીએ ફુકુશિમા પરમાણુ પ્લાન્ટનો નાશ કર્યો હતો. સુનામીમાં લગભગ 18,500 લોકોના નિધન થઇ ગયા હતા.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.