શોધખોળ કરો

UKમાં રૂપાણીની દીકરી-જમાઈ શું કરે છે ? શું છે બંનેની લવસ્ટોરી ?

1/4
રાધિકા અને નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે. રાધિકા માટે તેનો પરિવાર-માતા પિતા, સાસરિયા, પતિ અને ભાઈ જ સર્વસ્વ છે. તેને રાજકારણમાં કોઇ રસ નથી. તેનામાં શાનદાર ડિબેટિંગ સ્કીલ પણ છે.
રાધિકા અને નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે. રાધિકા માટે તેનો પરિવાર-માતા પિતા, સાસરિયા, પતિ અને ભાઈ જ સર્વસ્વ છે. તેને રાજકારણમાં કોઇ રસ નથી. તેનામાં શાનદાર ડિબેટિંગ સ્કીલ પણ છે.
2/4
વિજય રૂપાણીને પણ તેમના સંબંધથી કોઇ વાંધો નહોતો પરંતુ તેમને સ્ટડી પર ફોક્સ કરવા કહ્યું, નિમિતે સીએનો કોર્સ પૂરો કર્યા બાદ તેમણે લગ્નનો ફેંસલો કર્યો.  નિમિત મિશ્રા સાથે લગ્ન બાદ 2015થી વિજય રૂપાણીની પુત્રી રાધિકા લંડનમાં સ્થાયી થયા છે.
વિજય રૂપાણીને પણ તેમના સંબંધથી કોઇ વાંધો નહોતો પરંતુ તેમને સ્ટડી પર ફોક્સ કરવા કહ્યું, નિમિતે સીએનો કોર્સ પૂરો કર્યા બાદ તેમણે લગ્નનો ફેંસલો કર્યો. નિમિત મિશ્રા સાથે લગ્ન બાદ 2015થી વિજય રૂપાણીની પુત્રી રાધિકા લંડનમાં સ્થાયી થયા છે.
3/4
યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે.  ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે.  આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં  તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે. ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
4/4
રાધિકાનો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે. તેના પિતાની ભવ્ય રાજકીય કરિયરની તે સાક્ષી રહી છે. ભણવામાં હોંશિયાર રાધિકાએ અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ કર્યુ છે. કોલેજમાં ભણતી વખતે તે નિમિત મિશ્રાના પરિચયમાં આવી હતી. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી જીવનસાથી બનવાનો નિર્ણય લીધો હતો.
રાધિકાનો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે. તેના પિતાની ભવ્ય રાજકીય કરિયરની તે સાક્ષી રહી છે. ભણવામાં હોંશિયાર રાધિકાએ અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ કર્યુ છે. કોલેજમાં ભણતી વખતે તે નિમિત મિશ્રાના પરિચયમાં આવી હતી. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી જીવનસાથી બનવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget