શોધખોળ કરો

Bharuch: નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી,જુઓ તસવીરો

Bharuch: નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી,જુઓ તસવીરો

Bharuch: નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી,જુઓ તસવીરો

અંકલેશ્વરમાં તબાહી સર્જી

1/8
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું.  જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
2/8
અંકલેશ્વર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ત્યાગી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 100થી વધુ મકાનોમાં પાણીએ કબજો જમાવ્યો છે. તમામ ઘરોમાં ચારથી પાંચ ફૂટ પાણી છે.
અંકલેશ્વર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ત્યાગી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 100થી વધુ મકાનોમાં પાણીએ કબજો જમાવ્યો છે. તમામ ઘરોમાં ચારથી પાંચ ફૂટ પાણી છે.
3/8
નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી છે.   ભરૂચના અંકલેશ્વર શહેરમાં ચારેય તરફ પાણીનું રાજ જોવા મળ્યું છે.
નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી છે. ભરૂચના અંકલેશ્વર શહેરમાં ચારેય તરફ પાણીનું રાજ જોવા મળ્યું છે.
4/8
મંદિર અને મકાનોમાં ઘુસી ગયા પાણી. વીજ કંપનીના ત્રણ કર્મચારીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા. અંકલેશ્વરના સક્કરપુરા અને જુના હરિપુરા ગામ પાણીમય બન્યા.
મંદિર અને મકાનોમાં ઘુસી ગયા પાણી. વીજ કંપનીના ત્રણ કર્મચારીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા. અંકલેશ્વરના સક્કરપુરા અને જુના હરિપુરા ગામ પાણીમય બન્યા.
5/8
નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરની 55 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદી પાણી વચ્ચે લોકોને પીવાના પાણી માટે  વલખા મારવા પડ્યા.
નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરની 55 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદી પાણી વચ્ચે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા.
6/8
જનક વાટિકાના 200 મકાનો હજુ પાણીમાં છે. લોકો સાફ સફાઈમાં જોતરાયા છે. ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા પાણીમાં ઉતર્યા હતા.
જનક વાટિકાના 200 મકાનો હજુ પાણીમાં છે. લોકો સાફ સફાઈમાં જોતરાયા છે. ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા પાણીમાં ઉતર્યા હતા.
7/8
અંકલેશ્વરના એસીયાડ નગરમાં વિસ્તારમાં ભારે પાણી ભરાયા. એસીયાડ નગરમાં 100થી વધુ મકાનોમાં ચાર ફુટ સુધી પાણી ભરાતા ઘરવખરીને થયું મોટું નુકસાન થયું છે.
અંકલેશ્વરના એસીયાડ નગરમાં વિસ્તારમાં ભારે પાણી ભરાયા. એસીયાડ નગરમાં 100થી વધુ મકાનોમાં ચાર ફુટ સુધી પાણી ભરાતા ઘરવખરીને થયું મોટું નુકસાન થયું છે.
8/8
અંકલેશ્વરમાં લોકોના ઘરમાં કમર સુધીના પાણી ભરાયેલા છે.
અંકલેશ્વરમાં લોકોના ઘરમાં કમર સુધીના પાણી ભરાયેલા છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Embed widget