શોધખોળ કરો

હાથી, કમળ અને મોર.... રામ મંદિરમાં લાગ્યા તમામ 14 સોનાના દરવાજા , જુઓ તસવીરો

Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.

Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.

ફોટોઃ ટ્વિટર

1/8
Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.
Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.
2/8
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024ના રોજ છે જ્યારે અઠવાડિયા સુધી ચાલનારી પૂજા કાર્યક્રમ મંગળવાર (16 જાન્યુઆરી)થી શરૂ થયો હતો.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024ના રોજ છે જ્યારે અઠવાડિયા સુધી ચાલનારી પૂજા કાર્યક્રમ મંગળવાર (16 જાન્યુઆરી)થી શરૂ થયો હતો.
3/8
રામ મંદિર પરિસરમાં કુલ 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના પર હાથી, કમળ અને મોર વગેરેની આકૃતિઓ કોતરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં 14 દરવાજામાંથી કેટલાક દરવાજાને સ્થાપિત કરવામાં આવ્યા છે.
રામ મંદિર પરિસરમાં કુલ 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના પર હાથી, કમળ અને મોર વગેરેની આકૃતિઓ કોતરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં 14 દરવાજામાંથી કેટલાક દરવાજાને સ્થાપિત કરવામાં આવ્યા છે.
4/8
આ દરવાજાઓની ભવ્યતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે
આ દરવાજાઓની ભવ્યતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે
5/8
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં તમામ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં આવો પહેલો દરવાજો 8 જાન્યુઆરી 2024ના રોજ લગાવવામાં આવ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં તમામ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં આવો પહેલો દરવાજો 8 જાન્યુઆરી 2024ના રોજ લગાવવામાં આવ્યો હતો.
6/8
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણને 1,000 વર્ષ સુધી કાંઇ થશે નહીં. તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે. મંદિરના નિર્માણમાં સિમેન્ટ, કોંક્રીટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણને 1,000 વર્ષ સુધી કાંઇ થશે નહીં. તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે. મંદિરના નિર્માણમાં સિમેન્ટ, કોંક્રીટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
7/8
મંદિરના ગર્ભગૃહમાં રામ બાળ સ્વરૂપમાં જોવા મળશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે જ્યારે મંદિરમાં ભક્તો (વિકલાંગ અને વૃદ્ધો) ની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.
મંદિરના ગર્ભગૃહમાં રામ બાળ સ્વરૂપમાં જોવા મળશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે જ્યારે મંદિરમાં ભક્તો (વિકલાંગ અને વૃદ્ધો) ની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.
8/8
મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે અને મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. જો કે, આખા મંદિરને બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.
મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે અને મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. જો કે, આખા મંદિરને બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
Bangladesh fighter jet crash:  ઢાકામાં એરફોર્સના પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત, 160 ઈજાગ્રસ્ત 
Bangladesh fighter jet crash: ઢાકામાં એરફોર્સના પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત, 160 ઈજાગ્રસ્ત 
Embed widget