શોધખોળ કરો

હાથી, કમળ અને મોર.... રામ મંદિરમાં લાગ્યા તમામ 14 સોનાના દરવાજા , જુઓ તસવીરો

Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.

Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.

ફોટોઃ ટ્વિટર

1/8
Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.
Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.
2/8
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024ના રોજ છે જ્યારે અઠવાડિયા સુધી ચાલનારી પૂજા કાર્યક્રમ મંગળવાર (16 જાન્યુઆરી)થી શરૂ થયો હતો.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024ના રોજ છે જ્યારે અઠવાડિયા સુધી ચાલનારી પૂજા કાર્યક્રમ મંગળવાર (16 જાન્યુઆરી)થી શરૂ થયો હતો.
3/8
રામ મંદિર પરિસરમાં કુલ 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના પર હાથી, કમળ અને મોર વગેરેની આકૃતિઓ કોતરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં 14 દરવાજામાંથી કેટલાક દરવાજાને સ્થાપિત કરવામાં આવ્યા છે.
રામ મંદિર પરિસરમાં કુલ 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના પર હાથી, કમળ અને મોર વગેરેની આકૃતિઓ કોતરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં 14 દરવાજામાંથી કેટલાક દરવાજાને સ્થાપિત કરવામાં આવ્યા છે.
4/8
આ દરવાજાઓની ભવ્યતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે
આ દરવાજાઓની ભવ્યતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે
5/8
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં તમામ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં આવો પહેલો દરવાજો 8 જાન્યુઆરી 2024ના રોજ લગાવવામાં આવ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં તમામ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં આવો પહેલો દરવાજો 8 જાન્યુઆરી 2024ના રોજ લગાવવામાં આવ્યો હતો.
6/8
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણને 1,000 વર્ષ સુધી કાંઇ થશે નહીં. તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે. મંદિરના નિર્માણમાં સિમેન્ટ, કોંક્રીટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણને 1,000 વર્ષ સુધી કાંઇ થશે નહીં. તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે. મંદિરના નિર્માણમાં સિમેન્ટ, કોંક્રીટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
7/8
મંદિરના ગર્ભગૃહમાં રામ બાળ સ્વરૂપમાં જોવા મળશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે જ્યારે મંદિરમાં ભક્તો (વિકલાંગ અને વૃદ્ધો) ની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.
મંદિરના ગર્ભગૃહમાં રામ બાળ સ્વરૂપમાં જોવા મળશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે જ્યારે મંદિરમાં ભક્તો (વિકલાંગ અને વૃદ્ધો) ની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.
8/8
મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે અને મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. જો કે, આખા મંદિરને બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.
મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે અને મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. જો કે, આખા મંદિરને બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Seventh day School News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવાની વાલીઓની માંગ, જુઓ અહેવાલ
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકની યુવતી પાસેથી ઝડપાયો 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો
Indigo Flight : અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ, જુઓ અહેવાલ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદી બે કાંઠે, નદી કાંઠે ન જવા સૂચના, જુઓ અહેવાલ
Gujarat Rain Data:  ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન
બેંગ્લુરુ ભાગદોડના 3 મહિના બાદ RCBની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કરી મોટી જાહેરાત
બેંગ્લુરુ ભાગદોડના 3 મહિના બાદ RCBની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કરી મોટી જાહેરાત
શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે બાપ્પાના આશીર્વાદ! જ્યોતિષાચાર્ય પાસેથી જાણો સાચી તારીખ અને સમય
શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે બાપ્પાના આશીર્વાદ! જ્યોતિષાચાર્ય પાસેથી જાણો સાચી તારીખ અને સમય
Embed widget