શોધખોળ કરો

Health Tips: વજન ઝડપથી ઓછું કરવા ઇચ્છો છો? તો આ ડ્રિન્કને કરો ડાયટમાં સામેલ, જાણો કયાં સમયે પીવાથી થશે વધુ ફાયદો

apple-cider-vinegar-dosage-1296x728-feature

1/5
આપ ઝડપથી વજન ઉતારવા ઇચ્છતા હો તો ડાયટની સાથે એક્સરસાઇઝ અને  Apple Cider Vinegarનું સેવન કરી શકો છે. અનેક રિસર્ચનું તારણ છે કે, Apple Cider Vinegarના ગુણ  વજન ઝડપથી ઓછું કરે છે.
આપ ઝડપથી વજન ઉતારવા ઇચ્છતા હો તો ડાયટની સાથે એક્સરસાઇઝ અને Apple Cider Vinegarનું સેવન કરી શકો છે. અનેક રિસર્ચનું તારણ છે કે, Apple Cider Vinegarના ગુણ વજન ઝડપથી ઓછું કરે છે.
2/5
Apple Cider Vinegar વજન ઓછું કરવાામાં ખૂબ જ મદદગાર છે. આ સાથે Apple Cider Vinegarની બીજા અન્ય ફાયદા પણ શરીરને થાય છે. Apple Cider Vinegarને કોઇ પણ રીતે ડાયટમાં સામેલ કરીને વજન ઝડપથી ઉતારી શકાય છે.Apple Cider Vinegarમાં અનેક ગુણો છે
Apple Cider Vinegar વજન ઓછું કરવાામાં ખૂબ જ મદદગાર છે. આ સાથે Apple Cider Vinegarની બીજા અન્ય ફાયદા પણ શરીરને થાય છે. Apple Cider Vinegarને કોઇ પણ રીતે ડાયટમાં સામેલ કરીને વજન ઝડપથી ઉતારી શકાય છે.Apple Cider Vinegarમાં અનેક ગુણો છે
3/5
Apple Cider Vinegar એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તે વજન ઓછું કરવામાં આપની મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ છે. તે પોષણ તત્વોથી ભરપૂર છે. તેને સલાડમાં મિક્સ કરીને કે ડ્રિન્કની રીતે લઇ શકાય છે. તેના નિયમિત સેવનથી વજન ઝડપથી ઉતરે છે. Apple Cider Vinegar શરીરની ચરબીને બર્ન કરે છે
Apple Cider Vinegar એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તે વજન ઓછું કરવામાં આપની મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ છે. તે પોષણ તત્વોથી ભરપૂર છે. તેને સલાડમાં મિક્સ કરીને કે ડ્રિન્કની રીતે લઇ શકાય છે. તેના નિયમિત સેવનથી વજન ઝડપથી ઉતરે છે. Apple Cider Vinegar શરીરની ચરબીને બર્ન કરે છે
4/5
Apple Cider Vinegarના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. Apple Cider Vinegarમાં મોજુદ એસિ઼ડ ભૂખને શાંત કરે છે. જેથી વધુ ખોટુ અનહેલ્થી ફૂડ ખાવાની ઇચ્છા નથી થતી. હાઇ બ્લડ શુગર લેવલ વજન વધારે છે. Apple Cider Vinegar હાઇ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરે છે.
Apple Cider Vinegarના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. Apple Cider Vinegarમાં મોજુદ એસિ઼ડ ભૂખને શાંત કરે છે. જેથી વધુ ખોટુ અનહેલ્થી ફૂડ ખાવાની ઇચ્છા નથી થતી. હાઇ બ્લડ શુગર લેવલ વજન વધારે છે. Apple Cider Vinegar હાઇ બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરે છે.
5/5
Apple Cider Vinegar વજન ઉતારવાની સાથે અર્થરાઇટિસ, યૂટીઆઇ,ડેન્ડર્ફ,યીસ્ટ ઇન્ફેકશન, એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે. ઉપરાંત સાંધાના દુખાવામાં પણ ઔષધનું કામ કરે છે. Apple Cider Vinegarને સવારે ખાલી  લેવાથી ફાયદો થયા છે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં 2 ચમચી Apple Cider Vinegar  ઉમેરો સવારે અને રાત્રે સુતા પહેલા લેવાથી ફાયદો થાય છે.
Apple Cider Vinegar વજન ઉતારવાની સાથે અર્થરાઇટિસ, યૂટીઆઇ,ડેન્ડર્ફ,યીસ્ટ ઇન્ફેકશન, એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે. ઉપરાંત સાંધાના દુખાવામાં પણ ઔષધનું કામ કરે છે. Apple Cider Vinegarને સવારે ખાલી લેવાથી ફાયદો થયા છે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં 2 ચમચી Apple Cider Vinegar ઉમેરો સવારે અને રાત્રે સુતા પહેલા લેવાથી ફાયદો થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget