શોધખોળ કરો

IPL 2025 માટે આ ખેલાડીઓને રિટેન કરી શકે છે RCB, જાણો એબી ડિવિલિયર્સે શું કહ્યું ? 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ હાજર છે. આ દરમિયાન આરસીબીના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે કેટલાક ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.

IPL 2025ની હરાજી અંગે ચર્ચાઓ થઈ રહીછે.ચાહકો તમામ ટીમોની રીટેન્શન લિસ્ટ વિશે જાણવા માંગે છે. તે ટીમોમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે RCB. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ હાજર છે. આ દરમિયાન આરસીબીના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે કેટલાક ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. જેમને RCB આ હરાજી પહેલા રિટેન કરી શકે છે. એબી ડી વિલિયર્સ લાંબા સમય સુધી આરસીબી માટે રમ્યો છે. આવી સ્થિતિમાં તે RCBના મેનેજમેન્ટને નજીકથી જાણે છે.

શું રોહિત શર્મા RCBનો ભાગ બની શકે છે ?

IPL 2025ની હરાજી પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને લઈને ઘણી અટકળો થઈ રહી છે. હરાજી પહેલા એવું માનવામાં આવે છે કે તેને રિટેન કરવામાં નહી આવે. હરાજીમાં ઘણી ટીમો તેના માટે લડાઈ કરશે. આવી સ્થિતિમાં એબી ડી વિલિયર્સે આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા ડી વિલિયર્સે કહ્યું કે જો રોહિત મુંબઈ ઈન્ડિયન્સમાંથી RCBમાં જશે તો તે એક મોટી વાત હશે. ફક્ત હેડલાઇનની કલ્પના કરો. આ હાર્દિક પંડ્યાના ટ્રાન્સફર કરતા પણ મોટી વાત હશે. 

ફાફ ડુ પ્લેસિસને લઈને મોટું નિવેદન

રોહિત શર્મા સિવાય એબી ડી વિલિયર્સે પણ ફાફ ડુ પ્લેસિસને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં ફાફ ડુ પ્લેસિસ થોડા દિવસોમાં 40 વર્ષનો થઈ જશે. દરમિયાન, પ્રશ્ન એ છે કે RCB તેને હરાજી પહેલા રિટેન કરશે કે નહીં. આના પર એબીએ કહ્યું કે ઉંમર માત્ર એક નંબર છે મિત્રો. મને નથી લાગતું કે 40 વર્ષનું થવું એ કોઈ સમસ્યા હશે. તે છેલ્લી કેટલીક સિઝનથી ટીમમાં છે.  મને લાગે છે કે વિરાટ તેના પૂરા અનુભવથી તેને સપોર્ટ કરશે. ડી વિલિયર્સના આ નિવેદનથી સ્પષ્ટ છે કે વિરાટ કોહલી સિવાય RCB ફાફ ડુ પ્લેસિસને પણ રિટેન કરી શકે છે.     

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જેવી IPL 2025 માટે રિટેન્શન પૉલિસી જાહેર કરી, તેવી જ ક્રિકેટ પ્રેમીઓનો મેગા ઓક્શન પ્રત્યેનો રોમાંચ બમણો થઈ ગયો છે. દરેક ટીમને 6 ખેલાડીઓને રિટેઈન કરવાની મંજૂરી આપવામાં આવશે.  

મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સાહેબ હેલ્મેટ તો પહેરોHun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાનGujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોતGujarat Police | આણંદમાં નશો કરાવી  સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હિઝ્બોલ્લાનો બીજો સૌથી મોટો ઘાતક હુમલો, 135 સિસાઈલથી હચમચી ગયું ઇઝરાયેલ
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
હરિયાણામાં કોના ખાતામાં આવશે કઇ સીટ, ક્યાં છે ટક્કર? પત્રકારોનો એક્ઝિટ પોલમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા: છ જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા
Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
Embed widget