શોધખોળ કરો

IPL 2024: મુંબઇ ઇન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, આઇપીએલમાંથી બહાર થશે હાર્દિક પંડ્યા ?

તાજેતરમાં જ દુબઇમાં આઇપીએલની મિની ઓક્શ પુરી થઇ ચૂકી છે, અને દરેક ટીમો આગામી આઇપીએલ 2024 માટે તૈયાર થઇ ગઇ છે

Hardik Pandya Injury, IPL 2024: તાજેતરમાં જ દુબઇમાં આઇપીએલની મિની ઓક્શ પુરી થઇ ચૂકી છે, અને દરેક ટીમો આગામી આઇપીએલ 2024 માટે તૈયાર થઇ ગઇ છે. હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યા આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિક પંડ્યાને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે. IPL પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે, જેમાં હાર્દિક પંડ્યાનું બહાર થવું લગભગ નક્કી છે. હવે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક 2024 પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ શકે છે.

બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી 'પીટીઆઈ'ને જણાવ્યું કે હાર્દિક પંડ્યાની ઈજા ગંભીર છે અને તે આખી આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક IPLમાંથી બહાર થઈ જાય છે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો લાગશે, કારણ કે મુંબઈએ પહેલા તેની સાથે રોકડ સોદામાં - કેશડૉલમાં બિઝનેસ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. જોકે, બીસીસીઆઈ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી હાર્દિક પંડ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

વર્લ્ડકપ 2023માં થયો હતો ઇજાગ્રસ્ત 
હાર્દિક તાજેતરમાં રમાયેલા ODI વર્લ્ડકપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં હાર્દિકને એડીમાં ઈજા થઈ હતી, જે બાદ તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા IPLમાં વાપસી કરી શકશે કે નહીં.

અત્યાર સુધી આવી રહી આઇપીએલ કેરિયર 
નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 123 IPL મેચ રમી છે. આ મેચોની 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધીસદી ફટકારી છે. આ ઉપરાંત તેણે બૉલિંગમાં 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે.

                                                                                                                                                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget