શોધખોળ કરો
Advertisement
બબાલ કરનાર શિવસેનાના સાંસદને હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લાગતાં કરવી પડી ટ્રેનમાં મુસાફરી, જાણો શું થયું?
નવી દિલ્લીઃ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બબાલ કરી ચર્ચામાં આવેલ શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર એર ઇન્ડિયા સહિત અન્ય ફ્લાઇટોમાં યાત્રા પર રોક લગાવી દેવા મા આવી છે. આથી શિવ સેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં જવાની ફરજ પડી હતી. રવિન્દ્ર ગાયકવાડે દિલ્હીથી મુંબઇ અગસ્ત ક્રાંતિ એક્ષપ્રેસ ટ્રેનના A1 ડબ્બામાં સફર કરી હતી. આથી દરેક રેલ્વે સ્ટેશનો પર ટ્રેનમાં સફર કરી રહેલ રવિન્દ્ર ગાયકવાડની પ્રતિક્રિયા જાણવા મીડિયા પહોચ્યું હતું. વાપી રેલ્વે સ્ટેશન પર પણ અગસ્ત ક્રાંતિ ટ્રેન આવતા મીડિયા A1 ડબ્બામાં પહોંચતા રવિન્દ્ર ગાયકવાડ પોતાની સીટ પરથી ગાયબ થઈ ગયા હતા અને મીડિયાથી બચવા પ્રયાસ કર્યો હતો. બાથરૂમમાં ઘૂસી ગયા હોવાની ચર્ચા જાગી હતી.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement