શોધખોળ કરો

Organic Farming: જામનગર જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે સજીવ ખેતી કરી મેળવી રહ્યા છે બમણી આવક

જમીનની ફળદ્રુફતા વધારવા માટે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાનો ઉપયોગ ટાળીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

Organic Farming: જન્મ આપનારી માતા અને જન્મ પછી માતા તથા બાળકનું ભારણપોષણ કરનાર ધરતી માતા કરતાં વિશ્વમાં વધુ શ્રેષ્ઠ કોણ હોઇ શકે? અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે माता भूमि पुत्रोहम पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. માટે આપણે સૌએ ધરતીની રક્ષા કરવી જોઈએ. જેથી આવનારી પેઢીનું પણ સ્વાસ્થ્ય સારું રહે. જમીનની ફળદ્રુફતા વધારવા માટે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાનો ઉપયોગ ટાળીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને સજીવ ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ આ શિબિરોમાં ભાગ લઈને સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રહેતા મહિલા ખેડૂત દિપ્તી બહેનના કહેવા પ્રમાણે, સજીવ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છીએ. રાસાયણિક ખાતરોની જગ્યાએ જીવામૃત, ગાયનું છાણ, પંચતત્વો મારફતે ખેતી કરવાથી જમીનની ફળદ્રૂફતા પણ વધે છે અને ખર્ચ પણ ઓછો થાય છે. અમે માંડવી તેમજ તુવેળ, મગ, ચણા, ચોળી જેવા અલગ અલગ કઠોળનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છીએ સાથે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન મળી રહે છે. અમે બધાને પણ એ જ સૂચન કરીએ છીએ કે સજીવ ખેતી કરવી જોઈએ.

જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા ખેડૂત અજયસિંહજી બળવંતસિંહજી જાડેજાના કહેવા મુજબ, હું ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરું છું. આ ખેતી કરવાથી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને આવકમાં વધારો થાય છે. તેઓ ચણાના પાકનું વાવેતર કરે છે. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, વગેરેનો ઉપયોગ કરે છે. અને પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવી તે જલ્દીથી સાકર થશે અને ખેડૂતોને પણ ફાયદો થશે.

આ પણ વાંચોઃ

Gujarat Hooch Tragedy: ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત

Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Advertisement

વિડિઓઝ

Kheda: લ્યો બોલો દુર્ઘટના બાદ જાગ્યુ પ્રશાસન, બે જોખમી બ્રિજ કરાયા બંધ Watch Video
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
હવે હોસ્પિટલમાં માત્ર બે કલાક દાખલ રહેવા પર પણ મળશે ક્લેમ, 24 કલાક રહેવાની જરૂર નહીં
હવે હોસ્પિટલમાં માત્ર બે કલાક દાખલ રહેવા પર પણ મળશે ક્લેમ, 24 કલાક રહેવાની જરૂર નહીં
આ ઇલેક્ટ્રિક કાર ખરીદવા રીતસરના લોકો તુટી પડ્યા, ડિસેમ્બર સુધી પહોંચ્યું વેઈટિંગ લીસ્ટ
આ ઇલેક્ટ્રિક કાર ખરીદવા રીતસરના લોકો તુટી પડ્યા, ડિસેમ્બર સુધી પહોંચ્યું વેઈટિંગ લીસ્ટ
ગુજરાત કોંગ્રેસમાં સોમવાર સુધી થશે મોટા ફેરફાર, જાણો નવા પ્રદેશ પ્રમુખની રેસમાં કોણ સૌથી આગળ?
ગુજરાત કોંગ્રેસમાં સોમવાર સુધી થશે મોટા ફેરફાર, જાણો નવા પ્રદેશ પ્રમુખની રેસમાં કોણ સૌથી આગળ?
જાપાને બનાવ્યો સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ, સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે નેટફ્લિક્સની તમામ ફિલ્મો
જાપાને બનાવ્યો સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ, સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે નેટફ્લિક્સની તમામ ફિલ્મો
Embed widget