શોધખોળ કરો

Shani Dev: શનિ વક્રી થતાં 141 રાશિના લોકોને 141 દિવસો સુધી કરી શકે છે પરેશાન

શનિની દષ્ટીથી વર્ષ 2022 બેહદ મહત્વપૂર્ણ છે. શનિ આ વર્ષે ક્યારે વક્રી થશે અને કઇ રાશિ માટે મુશ્કેલભર્યો સમય શરૂ થશે જાણીએ...

Shani Dev: શનિની દષ્ટીથી  વર્ષ 2022 બેહદ મહત્વપૂર્ણ  છે. શનિ આ વર્ષે ક્યારે વક્રી થશે અને કઇ રાશિ માટે મુશ્કેલભર્યો સમય શરૂ થશે જાણીએ...

પંચાગ અનુસાર શનિ ગ્રહનું વક્રી હોવું મહત્વપૂર્ણ મનાય છે. શનિની આ ચાલનો દરેક 12  રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ પડે છે.  કેટલીક રાશિ માટે શનિનું વક્રી થવું શુભ ફળ આપે છે તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે.

શનિ ક્યારે થશે વક્રી?

5 જૂન 2022એ શનિ કુંભ રાશિમાં તેમની ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ શરૂ કરશે અને 23 ઓક્ટોબર 2022 સુધી આ જ અવસ્થામાં રહેશે.  141 દિવસની અવધીમાં આ ત્રણ રાશિના જીવન પર કેવો પડશે પ્રભાવ જાણીએ...

મેષ રાશિ

શનિનું વક્રી થવું કેટલીક પરેશાની લઇને આવી શકે છે.આ સમય આપના માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન કાર્યમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે. ધનની હાનિ તેમજ કેટલાક રોગ કે પરેશાનીનું કારણ પણ બની શકે છે. આ સમય દરમિયાન શનિ ચાલીસાનો પાઠ રાહત આપશે

કર્ક રાશિ

કર્ક રાશિ માટે શનિ વક્રી થઇને જોબ અને દાંમ્પ્ત્ય જીવન માટે પરેશાની લાવી શકે છે. આ સમય દરમિયાન વાણીમાં સંયમ રાખો અને જીવનસાથી સાથે સંબંઘ મધુર રાખો.  તણાવ કલેહની સ્થિતિને ન બનવા દો. શનિને કર્મના ફળદાતા પણ કહેવાય છે. આ સમય ધીરજથી પસાર કરી લેવો હિતાવહ છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે, શનિ વક્રી થઇને સ્વભાવમાં પરિવર્તન લાવી શકે છે. આ દરમિયાન વાણીમાં ખામી અહંકારની સ્થિતિ બની શકે છે, જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જીવનસાથી સાથે નારાજગી થઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે. લોન આપવા અને લેવાનું ટાળો. જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો સમજી વિચારીને નિર્ણય લો. આ દરમિયાન છેતરપિંડી પણ થઈ શકે છે, તેથી સાવચેત રહો. શનિવારે શનિદેવના મંદિરમાં શનિદેવને સરસવનું તેલ અર્પિત કરવાથી અશુભતા ઓછી થઈ શકે છે. તમે ચેરિટી કાર્ય પણ કરી શકો છો. ભૂલીને પણ બીજાનું અપમાન ન કરો. આળસ છોડી દો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget