શોધખોળ કરો

એલ્યુમિનિયમ ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી વધશે તો ગુજરાતના 350 એકમોનું ભાવિ જોખમાશે, દેશમાં 1.50 લાખ લોકો ગુમાવશે નોકરી, જાણો વિગત

1/4
ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિયેશનના સેક્રેટરી જ્યંત જૈને જણાવ્યું હતું કે, દેશમાં એલ્યુમિનિયમ ક્રેપની ડિમાન્ડ વધી છે. વર્ષ 2017-18માં 11,19,768 મેટ્રીક ટન એલ્યુમિનિયમ ક્રેપની આયાત થઇ હતી જે વર્ષ 2016-17ની આયાતની તુલનાએ 20.45 ટકાનો વધારો દર્શાવે છે. વાહનોની વધેલી માગને જોતાં આ વધારો નોર્મલ ગણાય તેવો છે.  તેની સામે વર્ષ 2018-19માં એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં એલ્યુમિનિયમ ક્રેપની આયાતમાં 21.66 ટકાની વૃદ્ધિ થઇ છે.
ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિયેશનના સેક્રેટરી જ્યંત જૈને જણાવ્યું હતું કે, દેશમાં એલ્યુમિનિયમ ક્રેપની ડિમાન્ડ વધી છે. વર્ષ 2017-18માં 11,19,768 મેટ્રીક ટન એલ્યુમિનિયમ ક્રેપની આયાત થઇ હતી જે વર્ષ 2016-17ની આયાતની તુલનાએ 20.45 ટકાનો વધારો દર્શાવે છે. વાહનોની વધેલી માગને જોતાં આ વધારો નોર્મલ ગણાય તેવો છે. તેની સામે વર્ષ 2018-19માં એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં એલ્યુમિનિયમ ક્રેપની આયાતમાં 21.66 ટકાની વૃદ્ધિ થઇ છે.
2/4
તેમણે એમ પણ કહ્યું કે, પ્રાઇમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરનારાઓને તેમનો નફો વધારવો હોવાથી નાના એકમોને ખતમ કરવા માટે કેન્દ્રમાં ફરિયાદ કરી રહ્યા છે કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે એલ્યુમિનિયમ ક્રેપની આયાત વધી રહી છે. વાસ્તવમાં રસાઇકલીંગ એલ્યુમિનિયમની ગુણવત્તા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની છે અને મારુતિ, હોન્ડા, હીરો અને ટોયેટા જેવી કંપનીઓ તેમના પ્રોડક્ટ્સ ખરીદે છે.'
તેમણે એમ પણ કહ્યું કે, પ્રાઇમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરનારાઓને તેમનો નફો વધારવો હોવાથી નાના એકમોને ખતમ કરવા માટે કેન્દ્રમાં ફરિયાદ કરી રહ્યા છે કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે એલ્યુમિનિયમ ક્રેપની આયાત વધી રહી છે. વાસ્તવમાં રસાઇકલીંગ એલ્યુમિનિયમની ગુણવત્તા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની છે અને મારુતિ, હોન્ડા, હીરો અને ટોયેટા જેવી કંપનીઓ તેમના પ્રોડક્ટ્સ ખરીદે છે.'
3/4
ઓલ ઈન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર શાહના કહેવા મુજબ, દેશમાં એલ્યુમિનિયમનાં ઉત્પાદન સાથે સંકળાયેલ મોટી સરકારી કંપનીઓએ બુમરાણ મચાવવા માંડી છે કે એલ્યુમિનિયમ ક્રેપ-ભંગારની આયાત વધી રહી હોવાથી તેમના ધંધા પર અવળી અસર પડી રહી છે. એટલે સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પરની કસ્ટમ ડયુટીમાં 200 ટકાનો વધારો કરી દેવાની વિચારણા શરૂ કરી હોવાથી ભંગારને રિસાઇકલ કરતા નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.'
ઓલ ઈન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર શાહના કહેવા મુજબ, દેશમાં એલ્યુમિનિયમનાં ઉત્પાદન સાથે સંકળાયેલ મોટી સરકારી કંપનીઓએ બુમરાણ મચાવવા માંડી છે કે એલ્યુમિનિયમ ક્રેપ-ભંગારની આયાત વધી રહી હોવાથી તેમના ધંધા પર અવળી અસર પડી રહી છે. એટલે સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પરની કસ્ટમ ડયુટીમાં 200 ટકાનો વધારો કરી દેવાની વિચારણા શરૂ કરી હોવાથી ભંગારને રિસાઇકલ કરતા નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.'
4/4
અમદાવાદઃ કેન્દ્ર સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાતની કસ્ટમ ડ્યૂટી ફરી એક વખત વધારવા સક્રિય થઈ છે. મોટી ખાનગી કંપનીઓને બચાવવાના સરકારના પ્રયાસથી એલ્યુમિનિયમ રિસાઇક્લિંગના ગુજરાતના 350 જેટલા એકમો સહિત દેશભરના 3500 એકમો પર ખતરો ઉભો થશે. સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાત ડ્યૂટી 2.50 ટકાથી વધારીને 7.50 ટકા કરશે તો આશરે 1.5 લાખ લોકો નોકરી ગુમાવશે.  સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી 200 ટકાનો વધારો કરવા વિચારણા શરૂ કરી હોવાથી નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાતની કસ્ટમ ડ્યૂટી ફરી એક વખત વધારવા સક્રિય થઈ છે. મોટી ખાનગી કંપનીઓને બચાવવાના સરકારના પ્રયાસથી એલ્યુમિનિયમ રિસાઇક્લિંગના ગુજરાતના 350 જેટલા એકમો સહિત દેશભરના 3500 એકમો પર ખતરો ઉભો થશે. સરકાર એલ્યુમિનિયમ ભંગારની આયાત ડ્યૂટી 2.50 ટકાથી વધારીને 7.50 ટકા કરશે તો આશરે 1.5 લાખ લોકો નોકરી ગુમાવશે. સરકારે એલ્યુમિનિયમના ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી 200 ટકાનો વધારો કરવા વિચારણા શરૂ કરી હોવાથી નાના એકમોમાં ખળભળાટ મચી ગયો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Embed widget