શોધખોળ કરો

Accident: ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

Accident News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો (accidents in Gujarat) સિલસિલો યથાવત છે. આજે ભાવનગર- ધોલેરા હાઈવે  (Bhavnagar Dholera Highway) રોડ પર અધેળાઈ નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત (accident between truck and tractor) સર્જાયો છે. મજુર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે પાછળથી પુર પાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિકો ટ્રેક્ટરમાંથી ફગોળાયા હતા. અકસ્માતના આ બનાવમાં સાત થી આઠ મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે ચંપાબેન જાંબુચા નામના મહિલાનું મોત (women death) થયું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા (labours injured) ભાવનગર સિવિલ હોસ્પિટલ (Bhavnagar civil hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ (traffic jam)  થયો હતો.


Accident: ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

અમદાવાદ શહેરના વેજલપુરમાં આવેલી ન્યુ વ્રજ સોસાયટીમાં રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને  ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ અજાણ્યા લોકોએ હુમલો કરીને  દુપટ્ટાથી ગળુ દબાવ્યું હોવાની પરિવારજનોને કરી હતી. પરંતુ, ગળા પર નિશાન દુપટ્ટાના નહી પણ દોરીના હોવાનું જણાઇ આવતા પોલીસે મહિલાની શંકાના આધારે પુછપરછ કરતા તેણે  જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટા ઉદેપુરમાં રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર  અનિલ રાઠવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા. બીજી તરફ વેજલપુર પોલીસેે તપાસ કરતા મૃતકના ગળા પરનું નિશાન દુપટ્ટાનું નહી પરંતુ, પાતળી દોરીનું નિશાન જોવા મળ્યું હતું. જેથી શંકાને આધારે પોલીસે નેહલની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેના પિયરમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબધ હતો.પરંતુ,  અનિલ  તેના પ્રેમની વચ્ચે આવતો હતો. જેથી તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. જે મુજબ રાતના સમયે ઘરનો પાછળને દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી પ્રેમી તેના અન્ય એક સાગરિત સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને  સાથે લાવેલી દોરીથી  અનિલને ગળાટુંપો આપ્યો હતો. આ સમયે અનિલે બચવાનો પ્રયાસ કરતા પેટમાં હથિયારથી ઇજાઓ પહોંચાડતા અનિલનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ મહિલાની અટકાયત કરવાની સાથે તેના પ્રેમીને પણ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Weather Update: પહાડી રાજ્યોમાં બરફવર્ષો, આ જિલ્લામાં વરસાદની આગાહી તો કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવનું એલર્ટ
Weather Update: પહાડી રાજ્યોમાં બરફવર્ષો, આ જિલ્લામાં વરસાદની આગાહી તો કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દોGujarat Patidar Cases : પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયાGujarat Heat Wave News: પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, ક્યાં ક્યાં અપાયું ગરમીનું યલો એલર્ટ?Surat Murder Case : સુરતમાં નેપાળી યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Virat Kohli Injury Update: કોહલી ફાઇનલ રમશે કે નહીં? ફિટનેસને લઈ સામે આવી મોટી માહિતી
Weather Update: પહાડી રાજ્યોમાં બરફવર્ષો, આ જિલ્લામાં વરસાદની આગાહી તો કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવનું એલર્ટ
Weather Update: પહાડી રાજ્યોમાં બરફવર્ષો, આ જિલ્લામાં વરસાદની આગાહી તો કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવનું એલર્ટ
Gujarat Weather: તાપમાનનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં હિટવેવના અનુમાન સાથે અપાયું યલો એલર્ટ
Gujarat Weather: તાપમાનનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં હિટવેવના અનુમાન સાથે અપાયું યલો એલર્ટ
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Syria News: સીરિયામાં ફરી હિંસા ભડકી, બે દિવસમાં 1 હજાર લોકોના મોત,મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવી
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Embed widget