શોધખોળ કરો

Sameer Wankhede: આર્યન ખાન કેસ મામલે હવે બાંદ્રાના રાજનેતાની એન્ટ્રી, 50 લાખ કોણે આપેલા?

સમીર વાનખેડેએ આર્યન ખાનની રિલીઝના બદલામાં શાહરૂખ ખાન પાસેથી લાંચ લેવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે આ મામલે એક નવો ફણગો ફૂટ્યો છે.

Sameer Wankhede Row: CBI આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની તપાસ કરી રહી છે. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ સીબીઆઈએ એફઆઈઆરમાં સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને છોડાવવા માટે 25 કરોડની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. સમીર વાનખેડેએ આર્યન ખાનની રિલીઝના બદલામાં શાહરૂખ ખાન પાસેથી લાંચ લેવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે આ મામલે એક નવો ફણગો ફૂટ્યો છે. 

હવે સમીર વાનખેડેની કથિત છેડતીની માંગ ચર્ચા જવાવી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સમીર વાનખેડે અને સ્વતંત્ર સાક્ષી એવા કેપી ગોસાવી સાથે 25 કરોડ રૂપિયાની લાંચની રકમ ઘટાડીને 18 કરોડ રૂપિયા કરવા માટે વાતચીત કરી હતી તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ કથિત રીતે ડાઉન પેમેન્ટ તરીકે 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ 50 લાખ રૂપિયા ન તો શાહરૂખ ખાને આપ્યા હતા અને ન તો પૂજા દદલાની દ્વારા મેનેજ કરવામાં આવ્યા હતા. આ પૈસા પૂજા દદલાનીના નહોતા.

TOI અનુસાર, બોલિવૂડ સાથે નિકટતા માટે જાણીતા બાંદ્રાના રાજકારણીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની માટે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. જો કે, કથિત લાંચના નાણાંની માંગણીના કોઈ પુરાવા નથી. પરંતુ આ રાજકારણી કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આમ હવે આ મામલે કોઈ રાજકારણીની સંડોવણી હોવા તરફ ઈશારો થતા મામલો વધુ હાઈપ્રોફાઈલ બની ગયો છે. જોકે સમીર વાનખેડે આ કેસમાં કેટલી હદે સંડોવાયેલા છે તે પણ જાણી શકાયું નથી. 

CBIએ સમીર વાનખેડે પર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવવાનો અને તેની પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. સમીર વાનખેડે સામે દાખલ કરાયેલા કેસમાં અનેક આરોપો અને વિચારવિમર્શ કરવામાં આવ્યા છે.

સમીર વાનખેડેએ CBI વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ પિટિશનમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન સાથેની વાતચીતનો સ્ક્રીન શૉટ પણ પોતાના મેસેજ દ્વારા શેર કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Embed widget