શોધખોળ કરો

Cancer: આ ખોરાક ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે, તેને રોજિંદા આહારમાં સામેલ કરો

સત્ય એ છે કે કેન્સર જેવી બીમારીને આગળ વધતી અટકાવવી એ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ કેટલીક ફૂડ હેબિટ કેળવીને તેના જોખમને ઘટાડી ચોક્કસ શકાય છે.

Cancer:સત્ય એ છે કે કેન્સર જેવી બીમારીને આગળ વધતી અટકાવવી એ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ કેટલીક  ફૂડ હેબિટ કેળવીને તેના જોખમને ઘટાડી ચોક્કસ શકાય છે.

જ્યારે શરીરમાં કોઈપણ કોષ અસામાન્ય રીતે વધતો રહે છે, ત્યારે તે વધતા કેન્સરનું સ્વરૂપ લે છે. આપણા શરીરમાં કોષોના નિર્માણ અને મૃત્યુની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. પરંતુ જ્યારે કોષની રચના દરમિયાન શરીર તેની વૃદ્ધિને નિયંત્રિત કરી શકતું નથી, તો પછી તે કેન્સરનું સ્વરૂપ લે છે.

કેન્સર વિશે સૌથી ભયાનક બાબત એ છે કે થોડા વર્ષો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે,આગામી 15 થી 20 વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 70 ટકાનો વધારો થઈ શકે છે. અને સૌથી ખરાબ સમાચાર એ છે કે કેન્સર હવે સતત તેનું ભયાનક સ્વરૂપ બતાવી રહ્યું છે. કેન્સર 100 થી વધુ પ્રકારના હોઈ શકે છે. આ એટલો બહોળો વિષય છે, જેના પર સતત સંશોધન થઈ રહ્યા છે. કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી આ રોગ ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે.

કેન્સરથી કેવી રીતે બચવું?

કેન્સરનો ઈલાજ કોઈ એક વ્યક્તિના નિયંત્રણમાં નથી. કારણ કે કેન્સરનું કારણ આપણી હવા, પાણી, માટી, શાકભાજી, દૂધ, ફળોનું દૂષણ છે.આજકાલ દરેક વસ્તુમાં કેમિકલનો ઉપયોગ થાય છે. ઉચ્ચ ઉપજ માટે રસાયણોને જંતુનાશકોના રૂપમાં પાક પર છાંટવામાં આવે છે, જે કેન્સરનું કારણ બને છે. વરસાદની ઋતુમાં આ રસાયણો પાણી સાથે વહેતા નદીઓમાં ભળી જાય છે, જેના કારણે પ્રદૂષણ ફેલાય છે, પાણી દૂષિત થાય છે અને નદીમાં રહેતા જીવ-જંતુઓ મૃત્યુ પામે છે.

આ રસાયણો આ જમીનમાં ઉગતા ઘાસમાં પણ હોય છે, જેને ખાવાથી દૂધ આપતા પશુઓના દૂધમાં પણ આ રસાયણોની અસર જોવા મળે છે.એકંદરે, સજીવ ખેતી અને સાદગીપૂર્ણ જીવન જીવવાથી કેન્સર જેવા ભયંકર રોગથી બચી શકાય છે.

કેન્સરથી બચવા શું ખાવું?
હળદર લો. તે કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર છે અને કેન્સર પેદા કરતા કોષોના વિકાસને અટકાવે છે. દરરોજ જમ્યાના 2 કલાક પછી હળદરવાળું દૂધ  પીઓ.કેસરનું સેવન કેન્સરની બીમારીને વધતા અટકાવે છે. જો કોઈને કેન્સર હોય તો તેણે દૂધ, ખીર, જેવી ખાદ્ય વસ્તુઓ સાથે કેસરનું સેવન કરવું જોઈએ.

દૂધમાં પકાવીને અંજીર ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ દૂર રહે છે. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા અંજીરના એક ટુકડાનું સેવન કરવું જોઈએ. તેને દૂધમાં પકાવો અને પછી તેને ચાવીને ખાઓ અને દૂધ પી લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Embed widget