શોધખોળ કરો

ઓનલાઇન ક્લાસના કારણે આપના બાળકનું વજન વધી ગયું છે? આ આયુર્વૈદિક 4 ટિપ્સ છે કારગર

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીએ બાળકોના ભણતર અને રમવા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જેના કારણે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ હતી.

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીએ બાળકોના ભણતર અને રમવા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જેના કારણે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ હતી. જે બાળકો પોતાનો અડધો દિવસ શાળામાં વિતાવતા હતા, તેઓ ઘરમાં કેદ થઇ ગયા  અને આખો દિવસ ફોનની સામે પસાર કરતા થઇ ગયા.. કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કર્યા વગર બેસીને ખાવાની તેને ટેવ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક બાળકોનું વજન વધી ગયું તો કેટલાકનું વજન નિયંત્રણ બહાર થઈ ગયું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે જેમાં આપણા શરીરમાં વધુ પડતી ચરબી જમા થાય છે. તેનાથી હૃદયરોગ અને ટાઈપ-2 ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આ બિમારીઓ મેદસ્વી બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે.

જે લોકોનું બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25 થી વધુ છે તેઓને વધારે વજન કહેવામાં આવે છે અને જેનું BMI 30 થી વધુ છે તેમને મેદસ્વી કહેવાય છે. BMI એ એક મેટ્રિક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિના વધુ વજન અને ઓછા વજનને માપવા માટે થાય છે.

નવેમ્બર 2021માં બહાર પાડવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) રિપોર્ટ અનુસાર, 5 વર્ષ સુધીના બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું  છે. સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા NFHS-4 માં 2.1% થી વધીને NFHS-5 માં 3.4% થઈ ગઈ છે. આ ફેરફારને પણ ચિંતાજનક તબક્કો ગણી શકાય. વર્તમાન સમયમાં  દેશમાં લગભગ 1.44 કરોડ બાળકોનું વજન વધારે છે. વિશ્વભરમાં લગભગ 2 અબજ બાળકો મેદસ્વી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળકોની સ્થૂળતા ટૂંક સમયમાં મહામારીમાં ફેરવાઈ શકે છે.

બાળકની મેદસ્વીતા ઘટાડવા માટેની આયુર્વેદિક ટિપ્સ

આયુર્વેદ અનુસાર, સ્થૂળતાથી પીડાતા લોકોએ ઓછા તેલમાં બનેલો હળવો ખોરાક ખાવો જોઈએ, જે શરીર દ્વારા સરળતાથી પચી શકે છે.

વાનગીઓમાં હળદર, આદુ, મરચું, ધાણા, તજ જેવી વસ્તુઓનો ઉપયોગ  વધુ કરવો જોઈએ.ત્રિફળા, વલિયા લક્ષ્‍દી જેવા તેલનો ઉપયોગ કરીનો સ્ટીમ બાથ લેવી જોઇએ.  ચોક્કસ સમયગાળા માટે તમારી જાતને વરાળવાળા રૂમમાં રાખવાને સ્ટીમ બાથ કહેવામાં આવે છે. આનાથી પરસેવો વધશે અને ચરબી ઘટશે.

તાડાસન, પશ્ચિમોત્તનાસન, સૂર્ય નમસ્કાર, પવનમુક્તાસન, ભુજંગાસન અને ધનુરાસન જેવા યોગાસનોનો દરરોજ અભ્યાસ કરવાથી સ્થૂળતા ઓછી થાય છે.

કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી જેવા પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરમાં સકારાત્મક ફેરફારો થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget