શોધખોળ કરો

Green apple: ગ્રીન એપ્પલના ફાયદા જાણીને દંગ રહી જશો, આ કારણે સ્કિનને રાખશે યંગ,આ બીમારીમાં છે વરદાન

લીલા સફરજનનું સેવન સ્કિનને એવરયંગ રાખે છે. આ રીતે સેવન કરવાથી એક નહિ અનેક બીમારી કોસો દૂર રહે છે

Green Apple Benefits: તમે અત્યાર સુધી લાલ સફરજનના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ  લીલા સફરજનના પણ અનેક ફાયદા છે.  લીલા સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનનું સેવન કરીને ત્વચાને વધતી ઉંમરે પણ  સ્વસ્થ રાખી શકાય છે, લીવર માટે લીલું સફરજન ખૂબ જ સારું માનવામાં આવે છે. દરરોજ સવારે 1 લીલું સફરજન ખાવું જોઈએ

લીલા સફરજનના પોષકતત્વો

લીલું સફરજન પોષક તત્વોનો ભંડાર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, વિટામિન-એ અને વિટામિન-કે જેવા પોષક તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ લોકો માટે વરદાન છે લીલા સફરજન

લીલા સફરજનનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય બરાબર રહે છે. લીલા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ખાસ વાત એ છે કે લીલા સફરજનમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો ડોક્ટરની સલાહ લીધા પછી તમે લીલા સફરજનનું સેવન કરી શકો છો.

લીલા સફરજન ખાવાના ફાયદા

  • લીલું સફરજન ખાવાથી કબજિયાત અને ઝાડા મટે છે.
  • લીલા સફરજનમાં રહેલા પોષક તત્વો લીવરને મજબૂત બનાવવાનું કામ કરે છે.
  • લીલા ફાઇબર અને વિટામિન સીથી ભરપૂર છે. તે વજન ઘટાડવામાં  મદદરૂપ છે.
  • લીલા સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજો ઘટાડે છે.
  • લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
  • લીલા સફરજનનું સેવન સ્કિનને એવરયંગ રાખે છે. વધતી ઉંમરની અસર ઓછી કરે છે અને સ્કિને હેલ્ધી અને ગ્લોઇંગ રાખે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Embed widget