શોધખોળ કરો

Thicker Blood: લોહી જાડુ થવા પાછળ જવાબદાર હોઈ શકે છે આ કારણો 

Thicker Blood: શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીનું પાતળું (Blood Thinner) રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન (Blood Cotting harm body parts) થઈ શકે છે.

Thicker Blood: શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીનું પાતળું (Blood Thinner) રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન (Blood Cotting harm body parts) થઈ શકે છે.

હાલના સમયમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ઘણાં કિસ્સા સામે આવી રહ્યાં છે. તેનું એક કારણ શરીરમાં રહેલું લોહી જાડું થઈ જવું પણ છે. જે એક ગંભીર રૂપ લઈ શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. શરીરને અંદરથી હેલ્ધી રાખવા માટે લોહી પાતળું હોવું અત્યંત જરૂરી છે. આજે અમે તમને કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો જણાવીશું.

બાયોલોજિકલ ભાષામાં લોહીને પ્લાઝ્મા પણ કહેવામાં આવે છે. પ્લાઝ્મા એ હળવા પીળા રંગનો પ્રવાહી છે જેમાં મોટાભાગે પાણી, પ્રોટીન, મેગ્નેશિયમ, કાર્બનડાયોક્સાઇડ, યુરિક એસિડ, નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. એટલે કે આપણું લોહી પ્લાઝ્મા, લાલ રક્તકણો, સફેદ રક્તકણો અને પ્લેટલેટ્સથી બનેલું છે.

લોહીના ગંઠાવાના ઘણા પ્રકારો છે. મોટાભાગના લોહીના ગંઠાવાની શરૂઆત પગના નીચેના ભાગેથી થાય છે. તેમજ તમારા હૃદય, ફેફસાં, મગજ તથા પેટના વિસ્તારોમાં પણ લોહીના ગંઠા થઈ શકે છે.

કોરોના સંકટથી લોહી જાડુ થવાની સમસ્યા ખુબ વધી રહી છે. કોરોનાવાયરસ અભ્યાસ અંતર્ગત પ્રકાશમાં આવ્યું હતું કે, જે લોકો વાયરસથી સંક્રમિત થયા હતા, તેમના શરીરમાં 1 વર્ષ બાદ લોહી જાડુ થવાની સમસ્યા સામે આવી હતી. જેને કારણે તેઓને અન્ય બીમારી થવાના સંકેત મળ્યા હતા. એવામાં જો તમે લોહી જાડુ થવાના લક્ષણોને નજર અંદાજ કરો છો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. કારણ કે લક્ષણોને ટાળવાથી બીમારી ગંભીર રૂપ લે તેનો ખતરો વધી જાય છે. એવામાં તમારે તાત્કાલિક ધોરણે ડોકટરનો સંપર્ક કરવો જે તમારું સાચું માર્ગદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, ઇજા પહોંચી હોય ત્યારે લોહી જાડુ થવુ જરૂરી છે કારણ કે તે રક્તને વધુ વહેવાથી અટકાવે છે. પરંતુ જ્યારે શરીરની અંદર નસોમાં લોહી જામ થવા લાગે એ ખતરાની નિશાની છે. નસોમાં લોહી જામ થવાને લીધે વ્યક્તિને હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકની શક્યતા રહે છે.

લોહી જાડુ થવાના કેટલાક લક્ષણો

ચામડીના રંગમાં બદલાવ: 
લોહીના ગંઠાવાથી હાથ અને પગની નસો બ્લોક થઈ જાય છે. જેની અસર લોહીના ત્વચાના રંગ પર પડે છે.

સોજો આવવો :
લોહીના ગંઠાઇ જતાં વ્યક્તિના શરીરમાં રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે. જેને પગલે લોહીનું સંચય અને કોશિકાઓમાં સોજો આવવાની શક્યતા રહે છે. આવામાં લોહીનું સંચય થાય છે અને કોષોમાં સોજો આવે છે. જેના લીધે વ્યક્તિને હાથ કે પેટમાં લોહી ગંઠાઇ શકે છે. આવી સ્થિતિમાં દર 3 વ્યક્તિને શરીરના વિભિન્ન ભાગોમાં સોજાની ફરિયાદ હોય છે.

છાતીમાં દુખાવો થવો:
જો તમને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં બનેલો લોહીનો ગઠ્ઠો તૂટી ગયો છે. તેવા સંજોગોમાં વ્યક્તિને હાર્ટ એટેક પણ આવી શકે છે.

શ્વાસમાં તકલીફ:
જો તમને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો ફેફસાં અથવા હ્રદયમાં લોહી જામ થવાની નિશાની હોઇ શકે છે. જે તમારી ધબકારાની ગતિને વધારી શકે છે. સાથે જ તમે બેભાન પણ થઇ શકો છો.

સતત ઉધરસ આવવી:
સતત ઉધરસ પણ શરીરમાં લોહી ગંઠાઈ જવાની નિશાની છે. હેલ્થ એક્સપર્ટના મતે, જો તમને છાતીમાં ઈજા થઈ હોય અથવા ખાંસીથી લોહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Embed widget