શોધખોળ કરો

શું તમે દિવસમાં ઊંઘવાનું પસંદ કરો છો? તો સાવધાન, થઇ શકે છે આ સમસ્યા

શરીરને સ્વસ્થ રાખવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે, પરંતુ જો દિવસમાં ઊંઘવામાં આવે આવે તો શાસ્ત્રો મુજબ દિવસમાં સૂવાથી આરોગ્ય અને ધનનું નુકસાન થાય છે.

ધર્મ:વ્યક્તિના આહાર વિહાર માટે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, તે જ રીતે આપણા ધર્મશાસ્ત્રમાં સૂવા માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ મુજબ વ્યક્તિએ દિવસ દરમિયાન ક્યારેય સૂવું ન જોઈએ, કારણ કે દિવસ દરમિયાન સુવાથી વ્યક્તિને અનેક પ્રકારના રોગો ઘેરાયેલા રહે છે.  ચાલો જાણીએ કે વ્યક્તિને કયા સમયે ઊંઘ લેવી હિતકારી રહે છે.
  • શાસ્ત્રો મુજબ દિવસમાં સૂવાથી શરીરમાં રોગો વધે છે અને ઉંમર ઓછી થાય છે. બિમારી સિવાય ક્યારેય દિવસમાં ન ઊંઘવું જોઇએ
  • આયુર્વેદ અનુસાર, દિવસ દરમિયાન સૂવાથી મેદસ્વીપણા જેવી અનેક સમસ્યા થાય છે, અને દિવસ દરમિયાન વધુ સૂવાથી કફનો પ્રકોપ પણ વધે છે.
  • બ્રહ્મવૈવર્તપુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુવાથી નિદ્રાધિન વ્યક્તિ બિમાર અને ગરીબ બને છે.
  • ધાર્મિક શાસ્ત્રો અનુસાર દિવસમાં કલાકો સુધી સૂતા રહેવાથી માનસિક તણાવનો પણ અનુભવ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સૂર્યાસ્ત થયાના 3 કલાક પછી જ સૂવું જોઈએ.
  • સૂર્યાસ્ત સમયે પણ ક્યારેય સૂવું ન જોઈએ કારણ કે સૂર્યાસ્ત સમય એ દેવ-દેવીઓની પૂજા કરવાનો સમય છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સૂર્યાસ્ત સમયે સૂતા હોય છે. તેઓને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી.
  • શાસ્ત્રો અનુસાર જો સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ દિવસ દરમિયાન સૂઈ જાય છે, તો ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. ઉપરાંત આવી વ્યક્તિને પેટ સંબંધિત બિમારી થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget