શોધખોળ કરો

Numerology: આ તારીખે જન્મેલા લોકો આ સપ્તાહમાં થઇ જશે માલામાલ, થશે આર્થિક લાભ

Numerology: જ્યોતિષશાસ્ત્રની જેમ, અંકશાસ્ત્ર પણ કોઈ પણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની ગણતરી કરવા માટેનું એક વિજ્ઞાન છે.

Numerology Horoscope: અંકશાસ્ત્ર પણ જ્યોતિષની જેમ કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે જણાવે છે. જે રીતે રાશિચક્રના નામના પ્રથમ અક્ષર દ્વારા રાશિ નક્કી કરવામાં આવે છે અને તે રાશિની મદદથી તેના ભવિષ્ય અને સ્વભાવ વિશેની માહિતી મેળવવામાં આવે છે. એ જ રીતે, દરેક સંખ્યા અનુસાર, અંકશાસ્ત્રમાં સંખ્યાઓ છે. અને સંખ્યાના આધારે વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર અનુસાર આ અઠવાડિયું (25 એપ્રિલથી 1 મે 2022) કોના માટે શુભ રહેવાનું છે.

મૂલાંક 1- આ અઠવાડિયે તેમને સાવચેત રહેવાની જરૂર છે. નકારાત્મક વિચારો તણાવ આપી શકે છે. ખર્ચ થવાની સંભાવના છે. તેનાથી પૈસાની સમસ્યા થઈ શકે છે. જોકે, સારા સમાચાર મળવાની સંભાવના છે. ઓફિસમાં માન-સન્માન વધશે, અધિકારીઓ ખુશ રહેશે. જેથી પ્રગતિ પણ થઇ શકે છે

મૂલાંક 2- આ અઠવાડિયે ઉતાવળે નિર્ણય ન લો. નુકસાન થઈ શકે છે. બહાર જવાની તક મળશે. તમને સારા સમાચાર મળી શકે છે. વેપારમાં નવા લોકો સાથે મુલાકાત થશે. જો તમે વિદ્યાર્થી છો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે. આ સપ્તાહ તમારા માટે શુભ રહેશે.

મૂલાંક 3- તમને મહેનત પર જ ફળ મળશે. આ માટે આ અઠવાડિયે શાંતિ અને ધીરજ રાખવાની જરૂર છે. જો કે જૂના અટકેલા કામ પૂરા થશે. ઓફિસમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં લાભ થવાનો યોગ છે.

મૂલાંક 4- આ અઠવાડિયે સાવચેત રહેવાની સખત જરૂર છે. કોઈ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે. અન્યથા મુશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ફેરફાર શક્ય છે. પૈસા વધી શકે છે, પારિવારિક સ્નેહ વધી શકે છે.

મૂલાંક 5- આ અઠવાડિયે પ્રોપર્ટીથી ધનલાભ થશે. માન-સન્માન વધશે, અધિકારી સાથે સંબંધો સારા થશે. ધંધો સારો રહેશે. પરંતુ લેવડ-દેવડમાં સાવધાની રાખો.

મૂલાંક 6- આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે, અટકેલા પૈસા પાછા મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેશે. નવી યોજનાનો લાભ ભવિષ્યમાં મળશે.

મૂલાંક 7- તમે આ અઠવાડિયે પ્રવાસ પર જઈ શકો છો. નાણાકીય સ્થિતિમાં બદલાવ આવી શકે છે. સ્થાવર મિલકતના સોદામાં લાભ થશે. સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે. ચિંતાઓમાંથી મુક્તિ મળશે.

મૂલાંક 8- આ સપ્તાહે તમારા નિર્ણયો લાભદાયી રહેશે. અટકેલા કામ પૂરા થશે. આવકમાં વધારો થશે. કોર્ટ કચેરીના કામમાં નુકસાન થઈ શકે છે. માન-સન્માન વધશે.

મૂલાંક 9- આ અઠવાડિયે પ્રોપર્ટીથી ધનલાભ થશે. આખા સપ્તાહ દરમિયાન તમે વ્યવસાયમાં સફળ રહેશો. તમે જે ઈચ્છો છો તે કામ પૂરા થવાની શક્યતાઓ છે. માન-સન્માન વધશે, કોઈ સારા સમાચાર મળી શકે છે

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget