શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાનો હાહાકારઃ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ત્રણ વિસ્તારો કરાયા ક્વોરોન્ટાઇન, જાણો વિગત

અમદાવાદમાં કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતો અટકાવવા મનપાએ પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં જે સોસાયટી આવી હોય ત્યાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કવાયત શરુ છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચી ગયો છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 38 કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3ના મોત થયા છે, જ્યારે  7 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતો અટકાવવા મનપાએ પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં જે સોસાયટી આવી હોય ત્યાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કવાયત શરુ છે. સોસાયટીના સભ્યો બહારના નીકળે તે માટે પ્રવેશ દ્વાર ઉપર પતરા લગાવી પ્રવેશ બંધ કરાયો છે. આસ્ટોડિયા દરવાજા પાસે આવેલા અલીફ ફ્લેટ્સ, ચામડીયા વાસને ક્લસ્ટર કોરેન્ટાઇન કરાયું છે. આજે શાહપુરમાં રંગીલા પોલીસ ચોકી પાસે પણ એક સોસાયટી ને ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સોસાયટીના સભ્યોને કોરેન્ટાઇન કરાયા છે. ડોક્ટર દિવસમાં ત્રણ વાર પોઝિટિવ કેસ આવેલા દર્દીના પરિવારના સભ્યોને કોલ કરી સ્થિતિ નો તાગ મેળવે છે. સોસાયટીના કોઈપણ સભ્યને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જીવન જરૂરિયાત માટેની આવશ્યક વસ્તુઓ મનપા સોસાયટી માં પહોંચાડે છે. બાપુનગર વિસ્તારમાં એકસાથે ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતા AMC દ્વારા આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. પિતા પુત્ર અને અન્ય એક પુરુષને કોરોના પોઝિટિવ આવતા હાલમાં સારવાર હેઠળ છે તમામ દર્દીઓ. ક્લસ્ટર કોરોન્ટાઇન કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અજીબ પ્રકારનો સન્નાટો જોવા મળી રહ્યો છે. ત્રણ ઘરમાં રહેતા લોકો કોરોનામાં સપડાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget