શોધખોળ કરો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની અટકાયત કરી સૌથી પહેલા ક્યાં લઈ ગઈ? જાણો

નવરંગપુરામાં આવેલી કોવીડ-19 શ્રેય હોસ્પિટલમાં 5 ઓગસ્ટના રોજ મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થયા હતા.

શ્રેય હોસ્પિટલ આગ પ્રકરણમાં હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે અટકાયત કરવામાં આવી છે અને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ભરત મહંતની ધરપકડ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હોસ્પિટલમાં આગની ઘટના બની ત્યારે હોસ્પિટલના સંચાલકોએ ફાયર બ્રિગેડ કે પછી પોલીસને આગની જાણ કરવામાં આવી ન હતી. નવરંગપુરામાં આવેલી કોવીડ-19 શ્રેય હોસ્પિટલમાં 5 ઓગસ્ટના રોજ મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં કોરોનાના આઠ દર્દીના મોત થયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો નોંધ્યા બાદ ભરત મહંતની નવરંગપુરા પોલીસે અટકાયત કરી છે અને કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટીવ આવશે તો ધરપકડ કરવામાં આવશે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત જજ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી છે. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. ગૃહમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ બનાવેલી 3 સભ્યોની કમિટીએ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય તે માટે સરકાર કટિબદ્ધ છે. પરિણામે, સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષણ વિભાગે જ ખોલી શિક્ષકોની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નદીઓમાં ઝેર?
Hun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલ માણસની કે જાનવરની?
Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Embed widget