શોધખોળ કરો

Ayushman Bharat : આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા જાણી લો આ મોટી વાત, નહીં તો નહીં મળે 5 લાખ રૂપિયાનો ફાયદો

Ayushman Bharat Yojana: આયુષ્માન ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ 20 કરોડથી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેના વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે

Ayushman Bharat Yojana: કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દર વર્ષે સરકારી યોજનાઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી કરીને શહેરોથી લઈને છેવાડાના ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચી શકે. પેન્શન, બેરોજગારી ભથ્થું, આવાસ, રાશન અને વીમો જેવી અનેક પ્રકારની યોજનાઓ તેમાં સામેલ છે. આવી જ એક યોજના આયુષ્માન ભારત યોજના છે, જેમાં પાત્ર લોકોને મફતમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો જો તમે પણ આ યોજનામાં જોડાવા માંગતા હોવ અને લાભ લો. આજે જ આયુષ્માન ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ 20 કરોડથી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેના વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. તો સૌ પ્રથમ આ સ્કીમ વિશે બધું જાણી લો, જેથી અરજી કરતી વખતે તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.  

યોજનાનો લાભ કેવી રીતે મેળવવો

આયુષ્માન ભારત યોજનાનું નામ બદલીને 'આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના' કરવામાં આવ્યું છે. કારણ કે હવે કેન્દ્રની સાથે કેટલીક રાજ્ય સરકારો પણ તેમાં જોડાઈ ગઈ છે. યોજના હેઠળ, પાત્ર લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે અને પછી કાર્ડધારક સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

Ayushman Bharat : આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા જાણી લો આ મોટી વાત, નહીં તો નહીં મળે 5 લાખ રૂપિયાનો ફાયદો

આ યોજનામાં કોણ જોડાઈ શકે છે, આ રીતે તપાસો:-

  • સ્ટેપ 1: જો તમે પણ જાણવા માગો છો કે તમારું આયુષ્માન કાર્ડ બનશે કે નહીં, તો પહેલા તમારી યોગ્યતા તપાસો. પાત્રતા ચકાસવા માટે, સૌ પ્રથમ તમારે યોજનાના સત્તાવાર પોર્ટલ https://pmjay.gov.in/ પર જવું પડશે.
  • સ્ટેપ 2: હવે સ્ક્રીન પર દેખાતા 'Am I Eligible' વિકલ્પ પર ક્લિક કરો અને તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને અહીં એન્ટર કરો. પછી તમારી સામે બે વિકલ્પ દેખાશે, જેમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું છે.
  • સ્ટેપ 3: બીજામાં તમારે તમારો રેશનકાર્ડ નંબર અને મોબાઈલ નંબર ભરવો પડશે અને પછી સર્ચ કરવું પડશે. આ પછી તમે તમારી યોગ્યતા વિશે જાણી શકશો કે તમારું આયુષ્માન કાર્ડ બનશે કે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget