શોધખોળ કરો

માર્ચ મહિનામાં કુલ 13 દિવસ બેંકો રહેશે બંધ! બેંકમાં જતા પહેલા રજાઓની સંપૂર્ણ યાદી તપાસો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં બેંકોમાં કુલ 13 દિવસની રજા રહેશે. તેમાં 4 રવિવારની રજા પણ સામેલ છે.

2022નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્ચ 2022 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ મહિનામાં બેંકોમાં કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે નીકળતા પહેલા, બેંકની રજાઓની યાદી (March 2022 Bank Holiday) ચોક્કસપણે તપાસો. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં બેંકોમાં કુલ 13 દિવસની રજા રહેશે. તેમાં 4 રવિવારની રજા પણ સામેલ છે. આ સિવાય બીજા અને ચોથા શનિવારે પણ રજા રહેશે. આ સિવાય 1 માર્ચે મહાશિવરાત્રિ, 17 માર્ચે હોલિકા દહન અને 18 માર્ચે હોળીની રજા રહેશે.

આવી સ્થિતિમાં, તમે બેંકની રજાઓની સૂચિ જોઈને જ બેંક જાઓ, નહીં તો તમારે પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સિવાય બેંકનું કોઈપણ મહત્વપૂર્ણ કામ રજા પહેલા કરી લો. જણાવી દઈએ કે આ બેંક હોલિડે લિસ્ટ આરબીઆઈ દ્વારા તેની વેબસાઈટ પર શેર કરવામાં આવ્યું છે. બેંકોમાં રજાઓ દરેક રાજ્યમાં બદલાય છે.

અહીં માર્ચ 2022 માં બેંક રજાઓની સંપૂર્ણ યાદી છે-

1 માર્ચ - ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં મહાશિવરાત્રીની રજા રહેશે.

3 માર્ચ - ગંગટોકમાં લોસરની રજા રહેશે.

4 માર્ચ - આઈઝોલમાં છપચાર કુટને કારણે બેંકો બંધ રહેશે.

6 માર્ચ - રવિવારની રજા.

12 માર્ચ - બીજા શનિવારની રજા.

13 માર્ચ - રવિવારની રજા.

17 માર્ચ- દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં હોલિકા દહન પર બેંકો બંધ રહેશે.

18 માર્ચ- ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં હોળીની રજા રહેશે.

19 માર્ચ - ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં હોળી/યાઓસંગના કારણે બેંકો બંધ રહેશે.

20 માર્ચ - રવિવારની રજા

22 માર્ચ- બિહાર દિવસ પર બેંકો બિહારમાં બંધ રહેશે

26 માર્ચ - ચોથા શનિવારની રજા.

27 માર્ચ - રવિવારની રજા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget