શોધખોળ કરો

Health Insurance: સરોગેસીનો પણ ખર્ચ ઉઠાવશે વીમા કંપનીઓ, જાણો IRDAI એ શું આપ્યા નિર્દેશ?

IRDA એ સ્પષ્ટપણે વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી આ બે કાયદાઓનું પાલન શરૂ કરે

ભવિષ્યની તૈયારીઓ અને રોકાણ અને બચતના સંદર્ભમાં સ્વાસ્થ્ય વીમો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમયની સાથે સ્વાસ્થ્ય વીમાના લાભો પણ વધી રહ્યા છે. હવે IRDAI ના નવા નિર્દેશ સાથે હેલ્થ ઇન્શોરન્સ લોકો માટે વધુ ફાયદાકારક બનશે.

આ બે એક્ટનું પાલન કરવું પડશે

બિઝનેસ ટુડેના એક અહેવાલ અનુસાર, વીમા નિયમનકારે વીમા કંપનીઓને એવા પરિવારોને સરોગસી ખર્ચ માટે કવરેજ આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ કોઇ મેડિકલ કન્ડીશનના કારણે બાળક નહી થવાની સમસ્યાથી પરેશાન છે. આ માટે રેગ્યુલેટરે તમામ વીમા કંપનીઓને સરોગસી એક્ટ 2012 અને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ 2021નું પાલન કરવા કહ્યું છે.

તાત્કાલિક અસરથી અમલ શરૂ કરો

IRDA એ સ્પષ્ટપણે વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી આ બે કાયદાઓનું પાલન શરૂ કરે અને ધ્યાનમાં રાખવામાં આવે કે યોગ્ય ઉત્પાદનો ઉપલબ્ધ હોય. સરોગસી એક્ટની કલમ 4 સરોગસી ખર્ચ માટે વીમા કવરેજની જોગવાઈ કરે છે. આ પ્લાનમાં ડિલીવરી  બાદ થનારી સમસ્યાઓના સારવારનો ખર્ચ પણ સામેલ છે.

સરોગસી કાયદો શું કહે છે

સરોગસી રેગ્યુલેશન એક્ટનો નિયમ 5 જણાવે છે કે જે કપલ્સ સરોગસીથી બાળક પેદા કરવા માંગે છે તેમને સરોગેટ માતા માટે 36 મહિના માટે સામાન્ય સ્વાસ્થ્ય વીમો ખરીદવો આવશ્યક છે. આ વીમો IRDA દ્વારા માન્ય કોઈપણ વીમા કંપની અથવા વીમા એજન્ટ પાસેથી ખરીદી શકાય છે. નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીમાની રકમ એવી હોવી જોઈએ કે તે પ્રેગ્નન્સી અને ડિલિવરીથી થતી કોઈપણ સમસ્યાની સારવાર માટે પૂરતી હોય.

IRDAની આ ગાઈડલાઈન સરોગસી માટે ઘણી સારી માનવામાં આવે છે. આ માર્ગદર્શિકા સાથે સરોગસી સંબંધિત વીમા સંબંધિત શરતો સ્પષ્ટ થશે. એક તરફ એવા લોકોને લાભ અને સુવિધા આપવામાં આવશે, જેઓ બાળકો પેદા કરવા સક્ષમ નથી અને સરોગસીની પદ્ધતિ અપનાવવા માંગે છે. બીજી તરફ, સરોગેટ માતાઓ માટે ડિલિવરી પછી પણ ચોક્કસ સમયગાળા માટે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી રહેશે નહીં.

Amazon ફરી એક વખત ભારતમાં કર્મચારીઓની કરશે છટણી, જાણો આ વખતે કેટલા લોકોની નોકરી જશે

Amazon Layoffs: હાલમાં ભારતમાં નોકરીઓની ભારે અછત છે. આ સિવાય બીજી તરફ અહીંની કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં કામ કરતા લોકોને છૂટા કરી રહી છે. જણાવી દઈએ કે કંપની દેશમાં લગભગ 500 કર્મચારીઓની છટણીની પ્રક્રિયામાં લાગેલી છે. માર્ચના અંતમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી વિશ્વભરમાં આ કંપનીના 9000 કર્મચારીઓને અસર થઈ હતી.

એમેઝોન 18 હજાર કર્મચારીઓને દૂર કરશે

કોચી અને લખનૌમાં સેલર ઓનબોર્ડિંગ ફંક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે એમેઝોનના સૂત્રોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એમેઝોન તાજેતરના મહિનાઓમાં બીજી વખત કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે લગભગ 18,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. નવેમ્બર 2022 માં, એવું નોંધવામાં આવ્યું હતું કે એમેઝોન તેની વૈશ્વિક યોજના હેઠળ ભારતમાંથી ઘણી નોકરીઓ દૂર કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તAhmedabad: આ જુઓ રફ્તારનો કહે, પૂરઝડપે કાર દોડતા લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઈAhmedabad Accident: AMTS અને XUS વચ્ચે ભયાનક અક્સમાત, એકનું મોત; ગાડીનો કચ્ચરઘાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Embed widget