શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાની રસીને લઈ તંત્ર સજ્જઃ એક જ દિવસમાં કેટલા લાખ લોકોને આપી શકાશે રસી?
વેકસીનની જાહેરાત પહેલા ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે. એક જ દિવસમાં 15 લાખ લોકોને વેકસીન આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગરઃ કોરોનાના કહેર વચ્ચે દેશમાં રસી આવવાના પડધમ વાગી રહ્યા છે. ત્યારે વેકસીનની જાહેરાત પહેલા ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે. એક જ દિવસમાં 15 લાખ લોકોને વેકસીન આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વેકસીન આપનાર વેકસીનેટરને તાલીમ આપવામાં આવી છે.
આજ દિન સુધી 15 હજાર જેટલા વેકસીનેટરને તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં વેકસીન આપવા માટેના સ્પોટ પણ આઇડેન્ટિફાઇ કરી દેવામાં આવ્યા છે. વેકસીન સેન્ટર પર વિશેષ વ્યવસ્થાઓ માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્ટોરેજ ચેઇન અંગે પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion