શોધખોળ કરો

70 IPS અધિકારીઓની બદલીમાં ગૃહ વિભાગની ભૂલો,ભૂલનો લાભ સિનિયર IPSને ફળશે ? જાણો વિગતવાર

આ બદલી બાદ આઈપીએસ અધિકારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.  70 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક ભૂલો કરવામાં આવી છે. 

ગાંધીનગર: એક સપ્તાહ પહેલા ગુજરાતમાં  70 જેટલા  IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 27 જૂલાઈના રોજ રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હતી. આ બદલીઓ બાદ જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર બન્યા છે, જ્યારે અનુપમસિંહ ગહેલોત વડોદરાના પોલીસ કમિશનર બન્યા છે.   આ બદલી બાદ આઈપીએસ અધિકારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.  70 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક ભૂલો કરવામાં આવી છે. 

70 IPS અધિકારીઓની બદલીમાં ગૃહ વિભાગની ભૂલો,ભૂલનો લાભ સિનિયર IPSને ફળશે ? જાણો વિગતવાર

આ બદલીઓમાં એડી.ડીજી લેવલના પૂર્વ રેન્‍જ વડા પિયુષ પટેલનું નામ છે પરંતુ તેમને કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી, પિયુષ પટેલને લીવ રિઝર્વ રાખવામાં આવ્યા છે ત્યારે હવે    તેમને સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં પસંદ કરી શકાય છે .તેમને બીએસએફના ગુજરાતના વડાની જગ્યા પર મૂકવામાં આવે તેવી શક્યતા છે. 

મનોજ અગ્રવાલ ફરી ચર્ચામાં 

70  IPS અધિકારીઓની બદલી બાદ રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. આ બદલીઓથી મનોજ અગ્રવાલ ફાયદો થાય તેમ લાગી રહ્યું છે. મનોજ અગ્રવાલ હાલમાં જૂનાગઢ ચોકી ખાતે એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે. ચોકી ટ્રેનિંગ સેન્ટર  કરાઈ ટ્રેનિંગ નીચે આવે છે. 70 IPS અધિકારીઓની બદલીમાં કરાઈ તાલીમ સેન્ટરના વડા તરીકે નીરજા ગોટરુંની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મનોજ અગ્રવાલ કરતા જુનિયર છે.  આમ જુનિયર  IPS ની નીચે એક સિનિયર  IPS કઈ રીતે ફરજ બજાવશે.હવે મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી શકે છે અથવા તો નીરજા ગોટરુની ફરી બદલી કરવી પડે તેવી સ્થિતી સર્જાય છે.નીરજા ગોટરુ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા હતા. ત્યારે સ્‍ટેટ મોનિટરીંગ સેલના વડા બાબતે પણ  કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.   


70 IPS અધિકારીઓની બદલીમાં ગૃહ વિભાગની ભૂલો,ભૂલનો લાભ સિનિયર IPSને ફળશે ? જાણો વિગતવાર

આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા

ACB વડાનું પદ 70 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ ખાલી છે, આ પોસ્ટ પર અનુપમસિંહ ગહેલોત હતા, જેમને વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી છે.  ACB નો ચાર્જ અનુપમસિહ ગેહલોત પાસે છે કે અન્ય કોઈ બીજા પાસે તેનો બદલીઓમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા છે ત્યારે આ ચાર્જ તેમને સોંપવામાં આવે તેવી ચર્ચા છે. 

અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે

સુરત  પોલીસ કમિશનર અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે. તેમની બદલી નથી કરવામાં આવી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે   જી.એસ. મલ્લિકને મૂકવામાં આવતા પોસ્‍ટીંગની આખી સાયકલ ખોરવાઇ ગઈ હોય તેવું અધિકારીઓમાં અંદરખાને ચર્ચા ચાલી રહી છે. 

બીજી તરફ 70 અધિકારીઓની બદલીમાં રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવને અંદાજે ચાર વર્ષ જેટલો સમય થવા છતા તેમની બદલી થઈ નથી.જ્યારે બોર્ડર રેન્‍જ વડા જે. આર. મોથલિયાને પણ  ત્રણ વર્ષ થવા છતાં બદલી કરવામાં નથી આવી.સુત્રોના મતે સુરત પોલીસ કમિશનર અજય તોમર નિવૃત થાય એ પહેલા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઓ ફરી કરવામાં આવશે. 

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget