શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

MORBI : મચ્છુ ડેમ હોનારતમાં દિવંગતોની યાદમાં 21 સાયરનની સલામી બાદ મૌન રેલી યોજાઈ

Machhu Dam disaster : આ હોનારતના કાળમુખા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

Morbi News : 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટી પડતા જળપ્રલય સર્જાયો હતો. આ હોનારતમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વ્યાપક માનવ ખુમારી થઇ હતી. આ હોનારતના કાળમુખા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી, ત્યારે આજે દિવંગતોની યાદમાં 21 સાયરનની સલામી બાદ મૌન રેલી યોજાઈ હતી. 

મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ હોનારતની વરસીના દિવસે આજે 11 ઓગસ્ટ બપોરે 3:15 કલાકે 21 સાયરનની સલામી સાથે દિવંગતોની યાદમાં મૌન રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ  મૌન રેલીમાં મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જીલ્લા એસપી, તેમજ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ જીલ્લા ભાજપ, કોંગ્રેસ આગેવાનો સહિતના જોડાયા હતા.

મૌન રેલી મણીમંદિર ખાતે બનાવવામાં આવેલ સ્મૃતિસ્તંભ ખાતે પહોંચી હતી, જ્યાં તમામ લોકોએ મૃતાત્માઓને સ્મૃતિવંદના કરી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ  પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે એ કાળમુખા દિવસને આજે પણ મોરબી ભૂલી શક્યું નથી અને આજે એ ઘટનાને 43 વર્ષ વીત્યા છતાં દર વર્ષે મૌન રેલી યોજાય છે અને એ દિવસને યાદ કરી મોરબીવાસીઓ આજે પણ રડી પડે છે. 

જયારે સાંસદ મોહન કુંડારિયાએ એ દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ નવસારી હતા અને ઘટના વિશે માહિતી મળતા બાદમાં તેઓ મોરબી આવ્યા હતા, તે દ્રશ્ય જોઇને તેઓ ભાંગી પડ્યા હતા અને મોરબી ફરી ક્યારેય બેઠું થઇ શકશે નહિ તેમ લાગતું હતું. જોકે મોરબીવાસીઓની ખુમારીએ મોરબીને ફરી બેઠું કરી દીધું છે તેમ જણાવ્યું હતું જોકે એ દિવસને ક્યારેય ભુલાવી શકાશે નહિ તે પણ હકીકત છે. 

આ પણ વાંચો : 

GODHRA : એસટી બસે સાત જેટલા લોકોને અડફેટે લીધા, જુઓ રુવાડા ઉભા કરી દે તેવી ઘટનાનો વિડીયો

Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત

Gandhinagar: 15 ઓગસ્ટ અગાઉ પોલીસ પરિવારને મળશે મોટી ભેટ, ગ્રેડ-પે મુદ્દે ગુજરાત સરકાર લેશે નિર્ણય

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
Embed widget