શોધખોળ કરો

Election Freebies: ચૂંટણીમાં મફત આપવાની જાહેરાતો અંગે અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી કહી આ મુદ્દાની વાત

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી.

Abhijit Banerjee on Freebies: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી અને તેને શિસ્તબદ્ધ કરવાની જરૂર છે.

સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરી

અભિજિત બેનર્જીએ શનિવારે (5 નવેમ્બર) 'સારા અર્થશાસ્ત્ર, ખરાબ અર્થશાસ્ત્ર' વિષય પર આયોજિત કોન્ફરન્સમાં વિકાસલક્ષી અર્થશાસ્ત્ર, અર્થતંત્રનું વ્યવહારુ મોડલ, આજીવિકાની કટોકટી, સામાજિક સુરક્ષા અને કિંમતોની પ્રતિકૂળ અસરો અને રાહત પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. . કોન્ફરન્સનું સંચાલન અર્થશાસ્ત્રી અને લેખક શ્રીયાન ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી સમયે આપવામાં આવતી સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરતા અભિજિત બેનર્જીએ કહ્યું કે, તેને અનુશાસન આપવું જરૂરી છે. તેમણે કહ્યું, “હવે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. પરંપરાગત અને અસમાન રીત એ હતી કે દેવું માફ કરવું કારણ કે સૌથી મોટા લેણદારો સૌથી ગરીબ નથી હોતા. તે સરળ રસ્તો હતો."

અભિજિત બેનર્જીએ આ પદ્ધતિ સૂચવીઃ

અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું કે, “ધનવાનો પર ટેક્સ લગાવવો એ સારો રસ્તો છે. ચૂંટણી પહેલાં મફતની છૂટ અને રાહતોની જાહેરાત કરવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ રસ્તો નથી. આપણે ત્યાં અસમાનતાઓ વધી રહી છે અને અમીરો પર ટેક્સ નાખવાની વાત થઈ રહી છે. અમીરો પર ટેક્સ નાખવાથી જ આ પૈસા કેન્દ્ર સરકાર પાસે જઈ શકે છે જ્યાંથી તેને આગળ વહેંચી શકાય છે.

બેરોજગારી કેમ વધી રહી છે?

ભારતમાં રોજગાર સંકટ સંબંધિત એક પ્રશ્ન પર, અભિજિત બેનર્જીએ કહ્યું કે, "સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો હેતુ સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકારી નોકરીનું સપનું એક ગંભીર સમસ્યા છે અને તેના કારણે 98 ટકા લોકો તેમના સપનાને પૂરા કરી શકતા નથી, જેના કારણે બેરોજગારોની સંખ્યા વધી રહી છે." આમ અભિજિત બેનર્જીએ સરકારી નોકરીના સપનાના કારણે બેરોજગારીની સમસ્યા વધતી હોવાનું કારણ ગણાવ્યું હતું.

આ પણ વાંચો.....

Gujarat Election 2022: રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget