શોધખોળ કરો

Election Freebies: ચૂંટણીમાં મફત આપવાની જાહેરાતો અંગે અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી કહી આ મુદ્દાની વાત

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી.

Abhijit Banerjee on Freebies: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી અને તેને શિસ્તબદ્ધ કરવાની જરૂર છે.

સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરી

અભિજિત બેનર્જીએ શનિવારે (5 નવેમ્બર) 'સારા અર્થશાસ્ત્ર, ખરાબ અર્થશાસ્ત્ર' વિષય પર આયોજિત કોન્ફરન્સમાં વિકાસલક્ષી અર્થશાસ્ત્ર, અર્થતંત્રનું વ્યવહારુ મોડલ, આજીવિકાની કટોકટી, સામાજિક સુરક્ષા અને કિંમતોની પ્રતિકૂળ અસરો અને રાહત પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. . કોન્ફરન્સનું સંચાલન અર્થશાસ્ત્રી અને લેખક શ્રીયાન ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી સમયે આપવામાં આવતી સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરતા અભિજિત બેનર્જીએ કહ્યું કે, તેને અનુશાસન આપવું જરૂરી છે. તેમણે કહ્યું, “હવે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. પરંપરાગત અને અસમાન રીત એ હતી કે દેવું માફ કરવું કારણ કે સૌથી મોટા લેણદારો સૌથી ગરીબ નથી હોતા. તે સરળ રસ્તો હતો."

અભિજિત બેનર્જીએ આ પદ્ધતિ સૂચવીઃ

અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું કે, “ધનવાનો પર ટેક્સ લગાવવો એ સારો રસ્તો છે. ચૂંટણી પહેલાં મફતની છૂટ અને રાહતોની જાહેરાત કરવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ રસ્તો નથી. આપણે ત્યાં અસમાનતાઓ વધી રહી છે અને અમીરો પર ટેક્સ નાખવાની વાત થઈ રહી છે. અમીરો પર ટેક્સ નાખવાથી જ આ પૈસા કેન્દ્ર સરકાર પાસે જઈ શકે છે જ્યાંથી તેને આગળ વહેંચી શકાય છે.

બેરોજગારી કેમ વધી રહી છે?

ભારતમાં રોજગાર સંકટ સંબંધિત એક પ્રશ્ન પર, અભિજિત બેનર્જીએ કહ્યું કે, "સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો હેતુ સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકારી નોકરીનું સપનું એક ગંભીર સમસ્યા છે અને તેના કારણે 98 ટકા લોકો તેમના સપનાને પૂરા કરી શકતા નથી, જેના કારણે બેરોજગારોની સંખ્યા વધી રહી છે." આમ અભિજિત બેનર્જીએ સરકારી નોકરીના સપનાના કારણે બેરોજગારીની સમસ્યા વધતી હોવાનું કારણ ગણાવ્યું હતું.

આ પણ વાંચો.....

Gujarat Election 2022: રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget