શોધખોળ કરો

Election Freebies: ચૂંટણીમાં મફત આપવાની જાહેરાતો અંગે અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી કહી આ મુદ્દાની વાત

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી.

Abhijit Banerjee on Freebies: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું છે કે, ચૂંટણી પહેલા લોકોને રાહતો અને મફત ભેટો આપવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી અને તેને શિસ્તબદ્ધ કરવાની જરૂર છે.

સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરી

અભિજિત બેનર્જીએ શનિવારે (5 નવેમ્બર) 'સારા અર્થશાસ્ત્ર, ખરાબ અર્થશાસ્ત્ર' વિષય પર આયોજિત કોન્ફરન્સમાં વિકાસલક્ષી અર્થશાસ્ત્ર, અર્થતંત્રનું વ્યવહારુ મોડલ, આજીવિકાની કટોકટી, સામાજિક સુરક્ષા અને કિંમતોની પ્રતિકૂળ અસરો અને રાહત પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. . કોન્ફરન્સનું સંચાલન અર્થશાસ્ત્રી અને લેખક શ્રીયાન ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી સમયે આપવામાં આવતી સરકારી ભેટો અને રાહતો અંગે ચિંતા વ્યક્ત કરતા અભિજિત બેનર્જીએ કહ્યું કે, તેને અનુશાસન આપવું જરૂરી છે. તેમણે કહ્યું, “હવે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. પરંપરાગત અને અસમાન રીત એ હતી કે દેવું માફ કરવું કારણ કે સૌથી મોટા લેણદારો સૌથી ગરીબ નથી હોતા. તે સરળ રસ્તો હતો."

અભિજિત બેનર્જીએ આ પદ્ધતિ સૂચવીઃ

અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ કહ્યું કે, “ધનવાનો પર ટેક્સ લગાવવો એ સારો રસ્તો છે. ચૂંટણી પહેલાં મફતની છૂટ અને રાહતોની જાહેરાત કરવી એ ગરીબોને મદદ કરવાનો શ્રેષ્ઠ રસ્તો નથી. આપણે ત્યાં અસમાનતાઓ વધી રહી છે અને અમીરો પર ટેક્સ નાખવાની વાત થઈ રહી છે. અમીરો પર ટેક્સ નાખવાથી જ આ પૈસા કેન્દ્ર સરકાર પાસે જઈ શકે છે જ્યાંથી તેને આગળ વહેંચી શકાય છે.

બેરોજગારી કેમ વધી રહી છે?

ભારતમાં રોજગાર સંકટ સંબંધિત એક પ્રશ્ન પર, અભિજિત બેનર્જીએ કહ્યું કે, "સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો હેતુ સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકારી નોકરીનું સપનું એક ગંભીર સમસ્યા છે અને તેના કારણે 98 ટકા લોકો તેમના સપનાને પૂરા કરી શકતા નથી, જેના કારણે બેરોજગારોની સંખ્યા વધી રહી છે." આમ અભિજિત બેનર્જીએ સરકારી નોકરીના સપનાના કારણે બેરોજગારીની સમસ્યા વધતી હોવાનું કારણ ગણાવ્યું હતું.

આ પણ વાંચો.....

Gujarat Election 2022: રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget