શોધખોળ કરો

ચીને મોદી સરકારની અત્યંત મહત્વની આ વેબસાઈટ હેક કરી હોવાના મેસેજ વાયરલ, જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

DPIIT ઓછી ગુણવત્તાવાળા ચીનથી તથી આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે. જેમાં ઘડિયાળ, સિગરેટ જેવી આઇટમ પણ સામેલ છે.

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદને કારણે બન્ને દેશોની વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ચાઈનીઝ હેકર્સ દ્વારા અનેક ભારતીય કંપનીઓની સાઈટ હેક કરવાની વાત પણ ઝડપથી ફેલાઈ રહી છે. કહેવાય છે કે, મુખ્ય સરકારી વિભાગની વેબસાઈટ DPIITને ચીનના હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ને ચાઈનીઝ હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે. DPIITની સાઈટ હેકિંગ મામલે સરકારે જવાબ આપ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે સાઈટ હેક હોવાનો દાવો ખોટો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે DPIITની વેબસાઈટ હેક થઈ ગઈ છે. પીઆઈબી ફેક્ટ ચેક (PIBFactcheck)એ પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. પીઆઈબીએ ટ્વીટ કર્યું કે, ‘આ સત્ય નથી, સાઇટ અન્ડર મેન્ટેનન્સ હતી અને એનઆઈસી ક્લાઉડ પર ચાલી રહી છે. સાઈટને હેટ કરવાની વાત સંપૂર્ણ ખોટી અને નિરાધારા છે અને આ પ્રકારની આશંકા પણ ખોટી છે.’ DPIIT ઓછી ગુણવત્તાવાળા ચીનથી તથી આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે. જેમાં ઘડિયાળ, સિગરેટ જેવી આઇટમ પણ સામેલ છે. DPIITએ ચીનમાં બનેલ ખરાબ ગુણવત્તાવાળી આયાતો માટે એક યાદી તૈયાર કરી છે જેમાં સિગરેટ, તમાકુ, પેઈન્ટ અને વાર્નાશ, પ્રિન્ટિંગ શાહી, મેકઅપનો સામાન, શેમ્પૂ, હેર ડાઇ, કાંચની આઇટમ, ઘડિયાળ, ઇન્જેક્શનની શીશી સામેલ છે. DPIIT અને રેવન્યૂ વિભાગે પીએમઓમાં થયેલ બેઠકમાં ઓછામાં ઓછી 300 વસ્તુઓ પર એક્સાઈઝ ડ્યૂટી વધારવા પર ચર્ચા કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
Embed widget