શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલયે શું આપી મહત્વની જાણકારી જાણો, ડોક્ટર ગુલેરિયાએ શું કહ્યું

એમ્સના નિર્દેશક ડોક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું કે., કોવિડની પહેલી અને બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. આ જોતા એવું નથી લાગતું કે, ત્રીજી લહેર બાળકો માટે વધુ ચિંતાજનક સાબિત થશે.

નવી દિલ્લી: દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,. આપણે કોવિડની પહેલી અને બીજી લહેરમાં જોયું કે, બાળકો ઓછા સંક્રમિત થાય છે. તો હવે એવું કહેવું મુશ્કેલ છે કે, ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે.  ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, માત્ર લો ઇમ્યુનિટી ધરાવાતાં લોકો જ બ્લેક ફંગસ, કેડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રીતે આંખ, નાકની આપપાસ જોવા મળે છે અને તેનું સંક્રમણ બ્રેઇન સુધી પહોંચી શકે છે. કેટલાક કેસમાં તો ફેફસા પણ સંક્રમિત થઇ શકે છે. 

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિડ્રોમ જોઇ શકાય છે. જેમાં સિફોમેટિક ઇલાજની આવશ્યકતા રહે છે. સોશિયલ મીડિયામાં બ્રેઇન ફોગ નામે જાણીતું એક બીજું લક્ષણ છે. જેને કોવિડમાં જોવા મળે છે. જેમાં ડિપ્રેશન અને અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે, કોવિડ બાદ કેટલાક લક્ષણો જાવો મળે છે. જે 12 સપ્તાહ સુધી જોવા મળે છે. જેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 


ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, હજું સુધી એવો કોઇ ડેટા નથી જોવા મળ્યો કે વાયરસ જાનવરથી મનુષ્યમાં જોવા મળ્યો પરંતુ મનુષ્યથી જાનવરમાં ફેલાયો છે. પહેલી લહેર દરમિયાન ન્યુયોર્કના એક ચીડિયાઘરમાં આ વાયરસનું સંક્રમણ બર્ડમાં જોવા મળ્યું હતું. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે. 

કોરોનાથી થનાર મોતમાં મહારાષ્ટ્ર, કર્માટક, તમિલનાડુનો 73 ટકા હિસ્સો
મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોનાથી થનાર મોતમાં 73.88 ટકાનો હિસ્સો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ  આંધ્ર પ્રદેશમાં છે. દરરોજનો પોઝિટિવીટી રેટ ઘટીને 11 ટકા થઈ ગયો  

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Embed widget