શોધખોળ કરો

Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ

આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આખું વર્ષ ધનની પ્રાપ્તિ થાય છે

LIVE

Key Events
diwali 2024 live updates wishes puja tithi timings  amavasya celebrations Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ
પ્રતિકાત્મક તસવીર
Source : PTI

Background

13:25 PM (IST)  •  31 Oct 2024

દિવાળીની ઉજવણી કરતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ?

દિવાળી (Diwali 2024) આવી ગઈ છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈની સાથે લોકો પોતાના માટે ઘણા નવા કપડા પણ ખરીદે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા નવા વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે. દિવાળીની રાત્રે ટ્રેડિશનલ કપડા પહેરવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો દિવાળી માટે કપડાં પસંદ કરતી વખતે ભૂલો કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે દિવાળીની ઉજવણી કરતી વખતે તમારે કેવા કપડાં પહેરવા જોઈએ જેથી તમારી સ્ટાઈલ જળવાઈ રહે અને તમે આરામદાયક પણ અનુભવો.

11:46 AM (IST)  •  31 Oct 2024

PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી

11:37 AM (IST)  •  31 Oct 2024

દિવાળી પર રંગોળી કેમ બનાવવામાં આવે છે?

રંગોળીના રંગો ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

11:37 AM (IST)  •  31 Oct 2024

દિવાળીની પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

પ્રદોષ કાળ અમાવસ્યા દરમિયાન જ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરો.

પૂજા માટે વેદીનું સ્થાન ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ.

આ દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન રાખો અને વધુ દીવા પ્રગટાવો.

ઘરમાં સાત્વિક ખોરાક રાંધો અને જુગાર ના રામો

પ્રવેશદ્વાર પર રંગોળી બનાવો, હળદર-કુમકુમના સ્વસ્તિક બનાવો અને તોરણ લગાવો

06:54 AM (IST)  •  31 Oct 2024

દિવાળી પર કરો આ ઉપાય

હાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તેથી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં ચાંદી અથવા સોનાની ધાતુથી બનેલો હાથી રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget